NAVSARI
નવસારી:રાસાયણિક ખેતીની હાનિ સામે ટકાઉ ઉકેલ એટલે પ્રાકૃતિક ખેતી,એનાથી જમીનને તેની કુદરતી ઊર્જા પુનઃપ્રાપ્ત થાય છે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કૃષિ એ આપણા જીવનનો આધાર છે. જેમાં વિવિધ પ્રકારના પાકો ઉગાડવામાં આવે છે આ તમામ પાકોના…
નવસારી: ગુજરાત@૭૫ની થીમ પર લોગો કોમ્પીટીશનમા ભાગ લેવા અપીલ કરતા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાંથી વધુમા વધુ નાગરીકો સ્પર્ધામાં ભાગ લેવા અપીલ કરી *આગામી ૧૪ ઓગસ્ટ દરમિયાન https://www.mygov.in/task/gujarat75-years-logo-competition/ લિંક…
નવસારી: ૯મી ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણીના સુચારૂ આયોજન અન્વયે વાંસદા ખાતે બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી એગ્રીમોલ, મોટીભમતી વાંસદા તથા ખેરગામ તાલુકાના એ.પી.એમ.સી. માર્કેટ ખાતે કરવામાં…
ખેરગામમાં નવી બસનો દરવાજો તૂટતા ધરમપુર- નવસારીના મુસાફરો રઝળિયા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ હાલમાં ગ્રામ્ય બસ સેવા ખૂબ જ અપૂરતી અનિયમિત દોડે છે જેમાં ખરાબ રસ્તા પણ કારણભૂત છે.…
નવસારી:ગણદેવી તાલુકાના ધકવાડા ગામનું રામદેવપીર સખીમંડળની મહિલાઓનું આત્મનિર્ભરતા તરફ એક સશક્ત પગલું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આજના સમયમાં મહિલાઓનું આર્થિક રીતે સશક્તિકરણ ખૂબ જ મહત્વનું બની ગયું છે. મહિલાઓ જો આત્મનિર્ભર બને…
સુરખાઈ: SSC/HSC/NEET/JEE પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ લાવનાર ધોડિયા સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાશે…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ, સુરખાઇ દ્વારા 33 વર્ષથી સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવે છે…
ખેરગામ તાલુકામાં “સંગઠન સુજન અભિયાન” અંતર્ગત કોંગ્રેસ પાર્ટીની મહત્વપૂર્ણ મિટિંગ યોજાઇ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજિત “સંગઠન સુજન અભિયાન” અંતર્ગત આજે ખેરગામ તાલુકામાં એક મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવામાં…
ખેરગામ તાલુકાના બહેજ પ્રાથમિક શાળાના 13 વિદ્યાર્થીઓ રમતોત્સવમાં વિજેતા બન્યા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ તા. 31 જુલાઈ 2025ના ગુરુવારના રોજ ચીમનપાડા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ખેરગામ તાલુકા કક્ષાની અખિલ ભારતીય શાળાકીય…
જનતા માધ્યમિક શાળા, ખેરગામ ખાતે મહિલા સુરક્ષા દિવસ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ “જ્યાં જ્યાં નારીનું પૂજન થાય છે, ત્યાં ત્યાં દેવતાઓનો નિવાસ થાય છે.”આ ઉક્તિને સાર્થક કરતા, જનતા…
નવસારી જિલ્લાના ખેડૂતોને રાસાયણિક ખાતરની ખરીદી પર મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *કંટ્રોલ રૂમ સોમવાર થી શનિવાર દરમિયાન સવારે ૦૮:૦૦ કલાક થી સાંજના ૨૦:૦૦ કલાક સુધી કાર્યરત રહેશે*…






