NAVSARI
જનતા માધ્યમિક શાળા, ખેરગામ વિદ્યાર્થીઓની તાલુકા કક્ષાની રમત સ્પર્ધામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ તાલુકા કક્ષાની શાળાકીય રમત સ્પર્ધાનું આયોજન ગીતા મંદિર શાળા, પાટી (ખેરગામ) ખાતે કરવામાં આવ્યું હતું. આ…
નવસારીના વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારની શાળાઓની પ્રીત ફાઉન્ડેશનના પ્રીતિબેને મુલાકાત લીધી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પ્રીત ફાઉન્ડેશનના પ્રીતિબેન માલોએ ઉઠાવેલી મુહિમ “એક રોટી ગાય કે નામ ” શાળાઓમાં સફળ થઈ છે…
ચીખલી નારી સંરક્ષણ કેન્દ્રએ મનોદિવ્યાંગ મહિલાને સારવાર આપી મહારાષ્ટ્રના સખી વન સ્ટોપ સેન્ટરને સોંપવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નારી સંરક્ષણ કેન્દ્ર, ખુંધ દ્વારા દોઢ વર્ષથી રહેતી મહારાષ્ટ્રની મનોદિવ્યાંગ મહિલા અને તેના પુત્રને સખી વન…
ખેરગામમાં ખાતરની અછત: 200 ખેડૂતને જ મળી યુરિયાની એક બેગ, અનેક ખેડૂતો નિરાશ પરત ફર્યા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકામાં હાલ ચાલી રહેલી ખાતારની અછતથી ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડાંગરની…
આંતરરાષ્ટ્રિય હિન્દુ પરિષદ નવસારી દ્વારા વસતી નિયંત્રણ કાયદો બનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને લેખિત રજૂઆત..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આંતરાષ્ટ્રિય હિન્દુ પરિષદ નવસારી દ્વારા વસતી નિયંત્રણ કાયદો બનાવવા માટે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સંબોધી નવસારી…
ખેરગામ તાલુકાની જનતા માધ્યમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો વોકેશનલ કેરિયર કાઉન્સિલિંગ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તા. 31/07/2025 – ખેરગામ તાલુકાની જનતા માધ્યમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો “વોકેશનલ કેરિયર કાઉન્સિલિંગ કાર્યક્રમ…
નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પાણી-પર્યાવરણ તથા પ્રદુષણને અટકાવવા જાહેરનામા દ્વારા પ્રતિબંધ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં દર વર્ષે ઉજવવામાં આવતાં ધાર્મિક તહેવારોની ઉજવણી દરમિયાના જુદા-જુદા દેવી-દેવતાઓની સ્થાપના કરવામાં આવે છે.…
નવસારી જિલ્લાના ગણદેવીની ડી.આઇ. કે. કન્યા વિદ્યાલયમાં “સુગર અવેરનેસ સેમિનાર” કાર્યક્રમ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સર સી.જે ન્યુ હાઈસ્કૂલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી ડી.આઇ.કે, કન્યાવિદ્યાલય ગણદેવી ખાતે સુગર અવરનેસ સેમિનારનું આયોજન કરવામાં…
આઈ.ટી.આઈ.નવસારી (મહિલા) માં બીજા રાઉન્ડમાં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જાહેર કરાઈ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ઓગષ્ટ -૨૦૨૫ના પ્રવેશ સત્રમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા–નવસારી (મ) ખાતે બીજા રાઉન્ડમાં ફીટર, વાયરમેન, ઈલેક્ટ્રીશીયન, કોમ્પ્યુટર ઓપરેટર,…
નવસારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ VPRP અને NRLM તાલીમ કાર્યક્રમનો શુભારંભ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ NRLM થકી ગામના લોકોના કૌશલ્યમાં વધારો કરી તેઓના ઉત્થાન માટે ભાગીદાર બનીએ-જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલાતા નવસારી…








