NAVSARI
નવસારી જિલ્લાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી બિલીમોરા ખાતે યોજાશે
વાત્સલ્યમ સમાચાર નવસારી નવસારી જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગણદેવી તાલુકાના બિલીમોરા સ્થિત વી.એસ.પટેલ કોલેજ ખાતે કરાશે. નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા…
નવસારી: આઈ.ટી.આઈ. બીલીમોરા ખાતે વિવિધ ટ્રેડોમાં બીજા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા શરૂ
વાત્સલ્યમ સમાચાર નવસારી નવસારી,તા.૨૫: પ્રવેશસત્ર-૨૦૨૫માં આઈ.ટી.આઈ. બીલીમોરા ખાતે ચાલતાં ટ્રેડોમાં બીજા તબક્કામાં ખાલી રહેલ બેઠકો પર પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન…
ખેરગામ:તાલુકા કક્ષાનો કલા મહાકુંભ કાર્યક્રમ જનતા માધ્યમિક શાળા,ખેરગામ ખાતે સફળતાપૂર્વક સંપન્ન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ગાંધીનગરના યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી,…
નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈએ મેઘોત્સવ કાર્યક્રમ યોજાશે..
વાત્સલ્યમ સમાચાર નવસારી નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે. સવારે ૬:૩૦…
નવસારી: ઇન્ડિયન આર્મીમાં ભરતી માટે સ્વામી વિવેકાનંદ નિવાસી તાલીમ વર્ગનો લાભ લો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *ભરતી પૂર્વે શારીરિક તેમજ લેખિત પરીક્ષા માટેના નિ:શુલ્ક તાલીમ વર્ગોનું આયોજન* નવસારી,તા.૨૩: ઇન્ડિયન આર્મી દ્વારા ગુજરાત…
આજે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનો દિવાસા ઉત્સવ,નવસારીમાં નીકળશે ઢીંગલાબાપાની પરંપરાગત યાત્રા….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *વલસાડ જિલ્લાના ધરમપુરમાં નાળિયેર ફોડવાની પરંપરા: ઢીંગલા-ઢીંગલીના લગ્ન કરાવવાનો અનોખો રિવાજ* દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ દિવાસા…
નવસારી મહાનગરપાલિકા દ્વારા જૂની જર્જરિત અને ભયજનક ઇમારતોના માલિકો માટે ખાસ જાહેર નોટિસ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી: તા.૨૧, નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૫ વર્ષ તેથી વધુ જૂની જર્જરિત અને ભયજનક ઇમારતોના માલિકો માટે…
નવસારી મહાનગરપાલિકા દ્વારા ઈકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવ માટે મુર્તિ વર્કશોપનું આયોજન કરાશે…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ સહાયક ગણેશ મહોત્સવને વધુ જાગૃત અને જવાબદાર બનાવવાના હેતુસર ઈકો ફ્રેન્ડલી ગણેશ…
નવસારીમાં હયાતી ખરાઈ, પુનઃલગ્ન ન કર્યા અંગેના દાખલાનું વેરિફિકેશન ફરજિયાત..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૨: નવસારી જિલ્લામાં હાલ 56000 જેટલી ગંગા સ્વરૂપા બહેનો આર્થિક સહાય યોજનાના લાભાર્થી તરીકે નોંધાયેલ છે.…
નવસારી જિલ્લામાં “વન સ્ટેશન વન પ્રોડક્ટ”યોજના અંતર્ગત રેલ્વે સ્ટેશન ખાતે રાખીની સ્ટોલ શરૂ કરવામાં આવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ “વન સ્ટેશન વન પ્રોડક્ટ” યોજના: સ્થાનિક ઉત્પાદનોને રાષ્ટ્રીય સ્તરે મંચ *દરેક રેલ્વે સ્ટેશનને એક સ્થાનિક…










