NAVSARI
-
નવસારી જિલ્લાનાં ગણદેવી ઘટક-રમાં પોષણ સંગમ જાગૃતિ દિવસની કરવામાં આવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા સહિ પોષણ દેશ રોશન સુત્ર સાથે ગત તા.૧૭…
-
નવસારી જિલ્લામાં “વિકાસ સપ્તાહ” અંતર્ગત કલેક્ટર કચેરી ખાતે “ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવાઇ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *’રાષ્ટ્ર પ્રથમ’ના મંત્રને જીવનમંત્ર બનાવવા પ્રતિજ્ઞાબધ્ધ થતા નવસારી જિલ્લાના અધિકારી-કર્મચારીઓ* વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ…
-
KVK કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા ટેકનોલોજી સપ્તાહનો શુભારંભ કરવામાં આવ્યો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા યોજાયેલા સપ્તાહ કાર્યક્રમમાં પ્રથમ દિવસે રવિ ખેતી પાકોમાં રોગ-જીવાતનાં નિયંત્રણ વિષય…
-
વાંસદાના મહુવાસ ખાતે આવેલ શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ ખાતે સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ ખાતે ઓમ્ સુરવયમ ટ્રસ્ટ સંચાલિત…
-
ખેરગામ:આદિવાસી વિસ્તારમાં પૂજ્ય વેદપાથીજી મહારાજે સનાતન ધર્મનો ધ્વજ લહેરાવ્યો — પ્રફુલભાઈ શુક્લ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નાંધઈઃ વેદાંશ્રમ, નાંધઈ ખાતે આજે બ્રહ્મલિન પૂજ્ય દયાનંદ વેદપાથીજી મહારાજનો ૧૧મો નિર્વાણ દિન ભવ્ય રીતે ઉજવાયો…
-
ભાજપ સંગઠનના નેતાઓ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવાનું ભૂલ્યા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ દશેરા ટેકરી ખાતે સ્થાપિત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને આ વર્ષે ૨ ઓક્ટોબર – ગાંધી જયંતિના…
-
નવસારી રેડક્રોસ સંસ્થા દ્વારા વાવાઝોડા થી અસરગ્રસ્ત ગામોમાં ૩૦૦ થી વધુ રાહત કીટ પહોંચાડવામાં આવી
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ચીખલી અને વાંસદા તાલુકામાં આવેલા વાવાઝોડામાં અનેક ગામોમાં તારાજી સર્જી હતી, ઘણા પરિવારોના કાચા…
-
ખેરગામ ગ્રામસભામાં સ્વચ્છતા જાળવણી અંગે પ્રમાણપત્રો એનાયત
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સંવત ૨૦૮૧ ના અંતિમ સમયમાં જાહેર રજાઓ તથા તહેવારો એકસાથે આવતા પ્રજાજનોને થોડી મુશ્કેલીનો સામનો કરવો…
-
ખેરગામની આઈ.ટી.આઈમાં વિવિધ ટ્રેડોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા તાલીમાર્થીઓનું સન્માન કરાયું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ: ખેરગામ ખાતે આવેલી ઔધોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ ખાતે કૌશલ્ય દીક્ષાંત સમારોહ2025 નું આયોજન કરાયું હતું.…
-
વલસાડઃ કિલ્લા પારનેરા વિસ્તારની શાળાઓમાં ગ્લુકોઝ બિસ્કીટ્સનું વિતરણ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ માઁ અંબિકા ચંડિકા કાલિકા સ્થાનક, કિલ્લા પારનેરા (વલસાડ) ના વતની તથા શ્રી એમ.એલ. ગાંધી સંચાલિત સર…






