NAVSARI
-
નવસારી જિલ્લાવાસીઓ માટે આનંદો: નવસારી મહાનગરપાલિકા લાવ્યું છે સ્વદેશી ખરીદી ઉત્સવ ૨૦૨૫ ક્યુઆર કોડ સ્કેન કરો અને જોડાઓ..
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા ‘સ્થાનિક ખરીદી,”આત્મનિર્ભર ભારત”અભિયાન અંતર્ગત સ્વદેશી ખરીદી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નવસારી શહેરના…
-
નવસારી ખાતે વિજયાદશમી ઉત્સવ બન્યો ઇતિહાસ,નવસારીમાં સૌપ્રથમવાર ભવ્ય અને અનોખો રાવણ દહન કાર્યક્રમ યોજાયો..
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ નવસારીમાં વિજયાદશમીનો પાવન તહેવાર ધર્મ તથા સત્યની જીતના પ્રતિકરૂપે ભવ્ય રીતે ઉજવાયો. નવસારી મહાનગરપાલિકા દ્વારા લુંસીકુઈ…
-
નવસારી જિલ્લામાં ગ્રામ્યસ્તરે ગાંધીજયંતિ નિમિત્તે ખાસ ગ્રામસભા યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ *ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન હેઠળ ૨૩૮ ગામોમાં “આદિ કર્મયોગી : રિસ્પોન્સિવ ગર્વનન્સ પ્રોગ્રામ” પર…
-
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ડેકોરેટીવ કોડીયા અને મીણબતીની તાલીમ યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ સરકાર દ્વારા કૌશલ્ય વર્ધન આધારિત લઘુ ઉદ્યોગોને ઘણું પ્રોત્સાહન આપવામાં આવી રહયુ છે. જેનો મુખ્ય…
-
ખેરગામ રામજી મંદિરે કામદાર નેતા આરસી પટેલના હસ્તે રાવણના પૂતળાનું દહન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ રામજી મંદિરના પટાંગણમાં દશેરા નિમિત્તે દર વર્ષની જેમ આ વખતે પણ ભવ્ય મેળાનું આયોજન રામજી…
-
Navsari/ Dang: અસત્ય પર સત્યનાં વિજય સમાન દશેરાનાં પાવન પર્વની ડાંગ અને નવસારી જિલ્લામાં ભવ્ય ઉજવણી..
મદન વૈષ્ણવ ડાંગ અને નવસારી જિલ્લાનાં વાંસદા સહિત મુખ્ય તાલુકા સ્થળોએ રાવણ દહન કાર્યક્રમ યોજાયા.. નવરાત્રીના પર્વની પૂર્ણાહુતીરૂપી દશેરાના તહેવારની…
-
Navsari: ગણદેવીના રહેજ ગામે”સ્વચ્છતા હી સેવા”અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર સંસ્થાઓ તથા વ્યક્તિઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ સમગ્ર ભારતમાં ચાલી રહેલ તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૦૨ ઓક્ટોબર સુધીના “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫”…
-
ખેરગામ નવરાત્રી અનુષ્ઠાનનું પુણ્ય ઑપરેશન સિંદૂરના વીર સૈનિકોને અર્પણ”
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ જગદમ્બા ધામ ખાતે ચાલી રહેલા નવચંડી યજ્ઞ, દેવી ભાગવત કથા અને નવરાત્રી અનુષ્ઠાનનો સમાપન પ્રસંગ…
-
ભારતની સંસ્કૃતિમાં શાસ્ત્ર અને શસ્ત્ર બંનેની પૂજા – પ્રફુલભાઈ શુક્લબાપુ ખેરગામ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામના જગદમ્બા ધામ ખાતે ચાલી રહેલી શારદીય નવરાત્રી અંતર્ગત પ્રફુલભાઈ શુક્લની દેવી ભાગવત કથામાં આજે મહાકાળી…
-
ખેરગામ:જનતા માધ્યમિક શાળા ખેરગામની રમત ક્ષેત્રે ગૌરવશાળી સિદ્ધિ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવસારી તા. 20-09-2025 ના રોજ મદ્રેસા હાઈસ્કૂલ, નવસારી ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની શાળાકીય એથ્લેટિક્સ સ્પર્ધામાં જનતા…






