NAVSARI
નવસારી જિલ્લામાં માર્ગ મકાન વિભાગ–પંચાયત દ્વારા પડઘા ગામના આહીરવાસ રોડ પર મરામત કામગીરી કરાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ચોમાસાની ઋતુમાં વરસાદના પરિણામે અસરગ્રસ્ત થયેલા માર્ગોના સમારકામ માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખાસ અભિયાન…
નવસારી જિલ્લાના કારખાના-ફેકટરીના કર્મચારી-મજુરો તથા પોતાના મકાન/ દુકાન/ ઓફિસ ઓદ્યોગિક એકમ ભાડે આપેલાની વિગત પોલીસને આપવી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૧: નવસારી જિલ્લામાં બહારના રાજયોમાંથી તથા ગુજરાતના અન્ય વિસ્તારમાંથી અગર દેશ બહારથી આવતાં ત્રાસવાદી/અસામાજીક તત્વો કોઇના…
નવસારી: પ્રાકૃતિક ખેતીનો અગત્યનો ભાગ કુદરતી રીતે તૈયાર કરવામાં આવતાં જંતુનાશક દવાઓ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *જંતુનાશક દવાઓની અવેજીમાં કુદરતમાં કીટકોના નિયંત્રણ માટે કુદરતે તેના પરજીવી-પરભક્ષીઓની રચના કરી છે* નવસારી,તા.૨૧: ખેડૂતોને આર્થિક…
નવસારી: સામાજિક વનીકરણ વિભાગ સુપા રેન્જ અને શ્રી રામકૃષ્ણ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે નિમલાઇ ખાતે ૫૧૦૦ રોપાઓનું વાવેતર કરાયું.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી ખાતે એક પેડ માં કે નામ -૨.૦ અંતગર્ત જનભાગીદારી થકી જંગલ બહારના વિસ્તારમાં વૃક્ષ વાવેતર…
નવસારી મનપા અને ગુજરાત યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગ શિબિરોમાં ૧૫૦ લોકો નિયમીત જોડાઈ ૫૨૦ કિલો વજન ઘટાડ્યું…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ મેદસ્વિતા મુકત ગુજરાત અભિયાન અંતર્ગત નવસારી શહેરમાં યોજાયેલી યોગ શિબિરોનો સફળતા પૂર્વક સમાપન થયો. કુલ ૫…
ભાજપની જાન લીલા તોરણે પાછી ફરી – ચીખલી સહકારી મંડળીમાં આંતરિક તણાવે ભાજપનો મોકો છીનવી લીધો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ચીખલી તાલુકા સહકારી રૂપાંતર અને વેચાણ મંડળી લિ. ચીખલીમાં આજે યોજાયેલી પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બેઠકમાં…
નવસારી: વાંસદાના દિશાંત ઠાકોરનો ડબલ ખિતાબ પર કબજો – 15 રેડ અને 6 રેડ સ્નૂકરમાં વિજય
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ
નવસારી સામાજિક વનીકરણ રેન્જ સુપા દ્વારા દાંતી ગામ ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ તથા રક્તદાન કેમ્પ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વનવિભાગ ગુજરાત રાજ્યની સામાજિક વનિકરણ વિભાગ નવસારીના નાયબ વન સંરક્ષક ઉર્વશી આઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ નવસારી…
Navsari :નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લાના વિવિધ પદાધિકારીઓ સાથે બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુણવત્તાયુક્ત કામગીરી ન કરતી એજન્સીઓને બ્લેક લીસ્ટ કરવા તથા પદાધિકારીઓ જયારે મુખ્યમંત્રી સાથે રૂબરૂ મુલાકાત કરી…










