NAVSARI
નવસારીના ફૂડ વિભાગ દ્વારા “પ્રાકૃતિક વેચાણ બજાર” ખાતે ફૂડ સેફ્ટી એવરનેસ પ્રોગ્રામ યોજાયો….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *ખેડૂતોને હાઇજેનિક કન્ડીશન અને ફુડ પ્રોસેસ સહિત ફૂડ સેફટી એક્ટ વિશે માહિતગાર કરાયા* નવસારી,તા.૧૯: નવસારી જિલ્લાની…
નવસારી જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-64 પ૨ આવેલ પૂર્ણા નદી બ્રિજ આગામી તા.15 સપ્ટેમ્બર સુધી ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૮: નવસારી જિલ્લામાં આવેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૬૪ (ક૨બાપ૨-વિરાવળ-નવસારી રોડ) પ૨ આવેલ પૂર્ણા નદી બ્રિજ (ચેઈનેજ કિ. મી.…
નવસારી જિલ્લામાં ૧૧ જેટલા જુના બ્રિજનું મરામત છેલ્લા બે વર્ષમાં કરાયા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવનવસારી માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા જિલ્લામાં આવેલા નાના મોટા પુલોનું દર વર્ષે ચોમાસા પૂર્વે તથા…
નવસારી મહાનગરપાલિકાની સ્વચ્છતા ક્ષેત્રે દેશવ્યાપી સિદ્ધિ: રાષ્ટ્રીય સ્તરે ૪૧મો ક્રમાંક જ્યારે નવનિર્મિન મહાનગરપાલિકામાં બીજું સ્થાન પ્રાપ્ત થયું..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી શહેર તેમજ મહાનગરપાલિકા માટે ગૌરવનો ક્ષણ છે, કારણ કે સ્વચ્છ સર્વેક્ષણ 2024-2025 અંતર્ગત સમગ્ર દેશમાં…
નવસારી જિલ્લા પંચાયત હસ્તકના બ્રિજોનું અધિક્ષક ઈજનેર મા×મ વર્તુળ સુરત અને કાર્યપાલક ઈજનેર નવસારી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ- પુલ ક્ષતિગ્રસ્ત બન્યા છે. આ…
નવસારી મહાનગરપાલિકા કમિશનરશ્રીએ “Zero Potholes નવસારી” રહે તે દિશામાં સતત કાર્યરત રહેવા અધિકારીઓને સૂચનાઓ આપી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી, તા. ૧૬ જુલાઈ: પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ- પુલ…
નવસારી ખાતે ફરિયાદના સાત મહિને પણ ચાર્જશીટ ન કરવામાં આવતા અધિકારીઓ સામે ગુંનો નોંધો -રાકેશ શર્મા આ.હિ.પરિષદ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ
નવસારી મનપા દ્વારા ગણદેવી-ઇટાળવા માર્ગે આવેલ વિધાકુંજ સ્કૂલ નજીક માર્ગ બેરિકેટિંગ કરી પેચવર્ક કામગીરી પૂર્ણ કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં નવસારી શહેરના અમુક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા હતાં. આજે…
આજ તા.૧૬થી ૧૯ જુલાઇ સુધી નવસારી સુપા બારડોલી રોડ ઉપર પુર્ણા નદી પર આવેલ બ્રીજનાં લોડ ટેસ્ટ અર્થે વાહન વ્યવહાર માટે બંધ રહેશે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૫: કાર્યપાલક ઈજનેરશ્રી, નવસારી (મા×મ) વિભાગ, જુનાથાણા, દ્વારા નવસારી. ટેલીફોન નંબર (૦૨૬૩૭) ૨૫૮૦૪૧ કચેરી જાહેરજનતાનાં હિતને…
નવસારી માર્ગ અને મકાન વિભાગ ( પંચાયત )દ્વારા જિલ્લામાં ક્ષતિગ્રસ્ત માર્ગને યુદ્ધના ધોરણે પુન:કાર્યરત કરવાની કામગીરી શરૂ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ માર્ગ અને મકાન ( પંચાયત) કાર્યપાલક ઇજનેરશ્રી કે .એમ પટેલએ નાંદરખા ગામમાં ચાલતા મુખ્ય રસ્તાના સમારકામની…










