NAVSARI
નવસારી મ્યુનિસિપલ કમિશનરશ્રી દેવ ચૌધરીએ શહેરના ક્ષતિગ્રસ્ત માર્ગના રીપેરીંગ કામગીરીની સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવનવસારી:તા.૧૪, પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ…
નવસારી જિલ્લા કાર્યપાલક ઈજનેર દ્વારા વાંસદા-વઘઇ માર્ગ ખાતે ક્ષતિગ્રસ્ત માર્ગના મરામત કામગીરીનું નિરીક્ષણ હાથ ધરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ- પુલ ક્ષતિગ્રસ્ત બન્યા છે.…
નવસારી ખાતે જિલ્લાકક્ષા નવરાત્રી પ્રાચીન-અર્વાચીન ગરબા અને રાસ સ્પર્ધા ૨૦૨૫-૨૬નાં આયોજનમાં ભાગ લેવા ફોર્મ ભરો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી:તા.૧૪, કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની…
નવસારી: વાંસદાની એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કુલ,બારતાડ ખાતે આઈ.આઈ.ટી-બોમ્બેનાં સહયોગથી રોબોટીક્સ લેબની શરૂઆત કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ-બારતાડ(ખાનપુર) ખાતે રોબોટિક્સ લેબની શરૂઆત કરવામાં આવેલ છે.…
નવસારી જિલ્લામાં ધંધા રોજગાર માટેના તમામ પ્રકારના એકમો/સંસ્થાઓએ તેમના વતન નજીકના સગા-સબંધીના નામ સરનામાં ફરજિયાત પોલીસ સ્ટેશનમાં જમાં કરવાં અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરાયું :
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ અસંગઠિત શ્રમિકો/કામદારોને રોજગારી આપવામાં આવે ત્યારે તેઓની સાચી ઓળખ પ્રસ્થાપિત થાય તેવા ડોક્યુમેન્ટો પોલીસ સ્ટેશનમાં જમાં…
નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ(પંચાયત )દ્વારા ૧૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ૦૮ જેસીબી, ૧૬ ડમ્પર રોલર અને ૮૪ થી વધુ શ્રમયોગીઓ દ્વારા પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે…
નવસારી જિલ્લાના વાંસદા ખાતે જનસંપર્ક કાર્યાલય અને સંકુલના ઉદ્ધાટન કાર્યક્રમમાં મંત્રીશ્રી કુંવરજીભાઇ ઉપસ્થિત રહ્યા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સંસદીય સંકુલ વિકાસ પરિયોજના હેઠળ આજરોજ વાંસદા ખાતે વાંસદા સંકુલનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં માન.…
નવસારી ખાતે કેન્દ્રીયમંત્રી સી.આર.પાટિલે સીમળ ગામમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર પ્રકલ્પની મુલાકાત લીધી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સીમળ ગામ ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વરા વોટર હાર્વેસ્ટિંગ અંતર્ગત વોટર રિએક્ટર (Percolation…
નવસારી ખાતે નૈસર્ગિક એન્ડ્રોઈડ એપ્લિકેશનનું લોન્ચિંગ તેમજ પ્રાકૃતિક વેચાણ બજાર કેન્દ્રનું ઉદ્ઘાટન મંત્રીશ્રી સી.આર. પાટીલના હસ્તે કરાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે કેન્દ્રીય જળ શકિ્ત મંત્રીશ્રી સી.આર.પાટિલના હસ્તે પ્રાકૃતિક વેચાણ…
ખેરગામ:નાંધઈની પ્રાથમિક શાળાના વિદ્યાર્થી મેરીટ માં સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ:રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ – 2024/25 ના વર્ષમાં ધોરણ – 6 ના બાળકો માટે પ્રાથમિક…










