NAVSARI
-
ખેરગામના વાડ ગામે પંડિત દિન દયાળ ઉપાધ્યાયજીની જયંતી નિમિત્તે 111 રક્ત દાતાઓએ રક્તદાન કર્યું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગા મ ખેરગામ:દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જયંતિ અંતર્ગત ખેરગામ તાલુકાના વાડ…
-
નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં “એક દિન, એક ઘંટા, એક સાથ સ્વચ્છ” સૂત્ર સાથે મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો..
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ *નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ તથા ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં લોકભાગીદારી સાથે ઉત્સાહપૂર્વક મહાશ્રમદાન કાર્યક્રમ…
-
વાંસદા તાલુકા ભાજપ દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી..
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મ દિવસની ઉજવણીનું કાર્યક્રમ વાંસદા તાલુકા ભાજપ કાર્યાલય ખાતે…
-
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અંકલાછ ગામે પાણીની ટાંકીનું લોકાર્પણ,બસ સ્ટોપ,ગટરો નું ભૂમિ પૂજન કરવામાં આવ્યું.
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અંકલાછ ગામે નરેન્દ્ર મોદીના જન્મદિવસ ઉજવણીના ભાગરૂપે સેવા પખવાડિયું ના કાર્યક્રમ અંતર્ગત…
-
નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને આરોગ્ય વિભાગની ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ કલેકટર કચેરી નવસારી ખાતે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાની ઉપસ્થિતીમાં આરોગ્ય…
-
Navsari: બીલીમોરા ચીખલી વાંસદા વઘઇ રોડ પર ચાલતી જંગલ કટીંગની કામગીરી…
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ, નવસારી દ્વારા રોડ રસ્તા રીપેરીંગ અને જંગલ કટીંગની કામગીરી પુર…
-
ખેરગામ ગ્રામજનોએ ગૌચરણ જમીન પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે 2 ઓક્ટોબરે ખાસ ગ્રામસભાની માંગણી કરી”
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ગામના બાવળી ફળિયા ખાતે આવેલી વિવાવાદિત ગૌચરણની જમીન (ખાતા નં. 2929)ને ફરી ગૌચરણ તરીકે જાહેર…
-
UCD શાખા દ્વારા PM SVANidhi યોજના અન્વયે શહેરી સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓ માટેનો FSSAI મારફત તાલીમ કાર્યક્રમ
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાના UCD શાખા દ્વારા PM SVANidhi યોજના અન્વયે શહેરી સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓ માટેનો FSSAI મારફત…
-
ગણદેવી તાલુકાના મેંધર ગામે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દાણચોરી- કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા અંગે બેઠક યોજાઇ….
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં દરિયાઈ તટ રેખાની સુરક્ષા માટે મરીન ટાસ્ક ફોર્સ, મરીન સેકટર લીડરની કચેરી દ્વારા ગણદેવી…
-
નવસારી :ઉપરવાસ આજના ભારે વરસાદને કારણે અંબિકા નદીમાં જળસ્તર વધશે, સાવચેતી દાખવવા સૌને અનુરોધ
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ ઉપરવાસ ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે આવતા કલાકોમાં અંબિકા નદીમાં પૂર આવવાની શક્યતા છે. અંબિકા નદીના…








