NAVSARI
નવસારી મહાનગરપાલિકા દ્વારા નિર્મિત”સિંદૂર વન”નું ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી ખાતે આજરોજ એક પેડ માં કે નામ ૨.૦ અભિયાન અંતર્ગત નવસારી મહાનગરપાલિકા દ્વારા નિર્મિત ‘સિંદૂર…
નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત chess ટૂર્નામેન્ટમાં શ્રેષ્ઠ કેટેગરીના ત્રણ બોયેઝ અને ત્રણ ગર્લ્સને ટ્રોફી એનાયત કરી સન્માનિત કરાયા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ત્રણ અલગ-અલગ કેટેગરીઓમાં સ્પર્ધાત્મક chess ટૂર્નામેન્ટ સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.નવસારી જિલ્લાના chess…
નવસારી સીમળગામ ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા નવનિર્મિત વન કવચનું કેન્દ્રીયમંત્રીસી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સીમળગામ ખાતે સામાજિક વનીકરણ વિભાગ નવસારી રેંજ સુપા દ્વારા નવનિર્મિત વન કવચનું …
નવસારી જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત સ્ટેટ હાઈવે રસ્તાઓના પેચવર્કની અને મરામતની કામગીરી પૂરજોશમાં શરુ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલને કારણે અસર પામેલા માર્ગોના ઝડપી…
“CCRS”ની અમલવારી અને માર્ગ સંબંધિત ફરિયાદોના તાત્કાલિક નિકાલ માટે નવસારી મહાનગરપાલિકાના મહત્વપૂર્ણ પગલાં…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત ભરમા પડી રહેલા ભારે વરસાદના પગલે મોટાભાગના વિસ્તારોમાં અનેક રસ્તાઓ- પુલ ક્ષતિગ્રસ્ત બન્યા છે. આ…
નવસારી મહાનગરપાલિકા દ્વારા શાકભાજીના વેપારીઓને ડસ્ટબીન વિતરણ કરવામાં આવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાના દ્વારા શાકભાજી માર્કેટ વિસ્તારમાં સ્વચ્છ રાખવાના ઉદેશ્યથી શાકભાજી વેંચતા તમામ વેપારીઓને ડસ્ટબિન વિતરણ કરવામાં…
નવસારી જિલ્લા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હેઠળ ૨૮ મેજર બ્રિજ અને ૪૨ માઇનોર બ્રિજની સર્વેની કામગીરી પુર્ણ કરી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૨: નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ સહિત સંલગ્ન વિભાગો દ્વારા કચેરી હસ્તક વિસ્તારમાં આવતા…
નવસારીના ખેરગામ તાલુકામાં આવેલ આછવણીના પ્રગટેશ્વર ધામ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં આવેલ આછવણી ગામ ખાતે આવેલ સુ-પ્રસિદ્ધ ધામ એવા પ્રગટેશ્વર ધામનાં પ.પૂજ્ય. ધર્માચાર્ય…
નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે ધ્વનિ પ્રદુષણ અટકાવવા જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારીઃ ધ્વનિ પ્રદુષણને અંકુશમાં લાવવા સારું અને જાહેર જનતાના-જીવનધોરણની ગુણવત્તાની જાળવણી માટે નામદાર સુપ્રિમ કોર્ટે જે…
નવસારી જિલ્લામાં ૧૦ દિવસમાં ૮૩૪૨ લાભાર્થીઓએ સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો સ્થળ પર જ લાભ મેળવ્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૧-ભારત સરકાર દ્વારા દેશના આદિવાસીઓના વિકાસને વેગવંતો બનાવવાના ભાગરૂપે એક વિશેષ અભિયાન તરીકે ધરતી આબા જન…










