NAVSARI
गुजरात के हाईवे चकाचक है’-વિકાસ કોળી, NHAI 48 પરથી પસાર થતા વાહનચાલક,નવસારી જિલ્લાનો 47 કી.મી.હાઇવે ચકાચક કરાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *ગુજરાત રાજ્યમાં મહિનામાં બેથી ત્રણ વખત માલસામાન પહોચાડવા અવરજવર કરતા એક ટ્રક ડ્રાઇવરે જણાવ્યો પોતાનો અભિપ્રાય*…
વલસાડઃ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વલસાડ દ્વારા શિક્ષણ સહાયક નિમણૂંક વિતરણ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વલસાડ જિલ્લાના શિક્ષણક્ષેત્રમાં નવી ઊર્જા સંચાર કરવા અને ગુણવત્તાસભર શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે…
હેલ્પલાઇન:-નવસારી મહાનગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પર કોઈ ખામી કે ખાડાની સમસ્યાઓ માટે ખાસ હેલ્પલાઇન શરૂ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા તરફથી જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે શહેરના વિવિધ વિસ્તારોમાં ખાડાની સમસ્યાને તાત્કાલિક…
ખેરગામ બેંક ઓફ બરોડાના મેનેજરનો વિદાય સમારંભ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ખાતે આવેલી સૌપ્રથમ બેંક ઓફ બરોડામાં છેલ્લા ત્રણ વર્ષથી મેનેજર તરીકે ફરજ બજાવતા પ્રકાશકુમાર ઝા…
નવસારી મહાનગરપાલિકા દ્વારા મીડિયા અહેવાલોની સ્પષ્ટતા: છાપરા રોડ પર ચાલી રહેલ માર્ગ સુધારણા કામગીરી હાલમાં પ્રગતિ પામતી સ્થિતિમાં છે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટતા આપવામાં આવે છે કે, છાપરા રોડ વિસ્તારમાં ચાલી રહેલી માર્ગ સુધારણા કામગીરી…
નવસારી: ભારે વરસાદના પગલે પૂર્ણા, અંબિકા,અને કાવેરી નદીઓના પાણીનો વધારો થતાં 550થી વધુ લોકોને સ્થળાંતરીત કરાયા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવઉપરવાસ પડી રહેલા ભારે વરસાદને કારણે નવસારીની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓની જળસપાટીમાં ઘણો વધારો થયો છે.…
વાંસદા: કાવેરીનદીના જળસ્તરમા વધારો થતા વાંસદાના હનુમાનબારી ગામ ખાતે આઠ ખેતમજૂરોને સુરક્ષિત રેસ્ક્યુ કરાયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે નવસારી જિલ્લામાં કાવેરી નદીના જળસ્તર માં વધારો થયો છે અને નદીના…
ખેરગામમાં મહોરમના પર્વ નિમિત્તે કોમી એકતા સાથે તાજીયાનું ભવ્ય ઝુલૂસ સંપન્ન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ઇસ્લામ ધર્મમાં કરબલાના મેદાનમાં હઝરત ઇમામ હુસેન અને તેમના 72 સાથીઓના શહીદોના ત્યાગની યાદમાં મનાવવામાં આવતા…
નવસારી મહાનગરપાલિકા સંકલન સમિતિ બેઠકમાં વિકાસના કાર્યક્ષેત્રે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા ખાતે આજ રોજ સંકલન સમિતિ બેઠકનું આયોજન આયોજન કરવામાં આયું હતું, માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીની…
નવસારી: જીએમઇઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, નવસારી દ્વારા દેહદાન કરવા અનુરોધ કરાયો….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ દેહદાન કરનારા પરિવારને હોસ્પિટલ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાશે-ડીનશ્રી જીએમઇઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, નવસારી*…







