NAVSARI
-
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત કિચન ગાર્ડન અને ટેરેસ ગાર્ડનની તાલીમ યોજાઈ.
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ “સહી પોષણ દેશ રોશન” અભિયાન અંતર્ગત સુપોષિત, સ્વસ્થ અને સુખી જીવન સુનિશ્વિત કરવાનાં ધ્યેય સાથે સમગ્ર…
-
ખેરગામમાં વૃક્ષારોપણ અને બાળકોને ફ્રૂટ વિતરણ કરી પ્રધાનમંત્રીના જન્મદિન ઉજવણી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા કાર્યક્રમનાં અનુસંધાને ખેરગામ તાલુકા ભાજપ સંગઠન દ્વારા “એક પેડ…
-
Navsari: જલાલપોર તાલુકાના કૃષ્ણપુર ખાતે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા બેઠક યોજાઇ: દાણચોરી- કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા અંગે સમજ આપવામાં આવી
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ૫૩ કી. મી દરિયાઈ તટ રેખાની સુરક્ષા માટે મરીન ટાસ્ક ફોર્સ, મરીન સેકટર લીડરની…
-
ખેરગામમાં આદિમ જુથ આદિવાસી પરિવારોને આવાસ યોજના તથા પાયાની સહાય આપવા માંગ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના વિવિધ ગામોમાં વસવાટ કરતા આદિમ જુથ આદિવાસી પરિવારો અત્યંત પછાત, ગરીબ અને જમીન વિહોણાં…
-
ગણદેવી નગરપાલીકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’અભિયાન અંતર્ગત “એક પેડ મા કે નામ”સાફ સફાઇ અને દર્દીઓ ફળ ફલાદિ વિતરણ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ ગણદેવી નગરપાલીકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત આજરોજ સાંસ્કૃતિક ઉત્સવ પ્રોગામ અટલજી કોમ્યુનીતિ હૉલ ખાતે…
-
Navsari: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દાંડી ખાતે તાલુકા કક્ષાનો મેડિકલ કેમ્પમાં ૨૨૧ લાભાર્થીઓએ આરોગ્યલક્ષી વિવિધ સેવાનો લાભ લીધો…
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર’ પખવાડિયા અંતર્ગત તાલુકા કક્ષાનો મેડિકલ કેમ્પ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દાંડી…
-
Navsari: વાંસદા તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર, ખાનપુર ખાતે”સ્વસ્થ નારી, સશક્ત પરિવાર”અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર, ખાનપુર ખાતે “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત…
-
Navsari:સિસોદ્રા ગણેશ ગામે જિલ્લા આયુર્વેદ વિભાગ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પની સાથે આયુર્વેદ અને હોમિયોપેથી સબંધી માર્ગદર્શન આપવામાં આવ્યું..
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ *વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા: ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અને ‘સ્વસ્થ નારી…
-
Navsari: કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના સચિવ શ્રી અશોક કુમાર મીણાએ જલાલપોર તાલુકાના સુલતાનપુર ગામની મુલકાત લીધી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સુલાતનપુર ગામમાં કાર્યરત વોટર અને સેનિટેશનના કામોનું નિરિક્ષણ કર્યું **** નવસારી…
-
ખેરગામ બજારનો રસ્તો 2 વર્ષથી અધૂરો – તંત્રની ઉદાસીનતા! ગટર સમિતિએ કામ કરાવ્યું, હવે કોન્ટ્રાક્ટર પોતાના પૈસા માટે ભટકે છે”
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ : ડ્રેનેજ લાઇન બદલવાનું કામ પૂરું થયા બે વર્ષ વીતી ગયા છતાં ખેરગામ બજારનો મુખ્ય…







