NAVSARI
નવસારી: સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સાતેમ પ્રાથમિક શાળામાં કિશાન શિબિર થતા વન્યપ્રાણી સંવાદ કાર્યક્રમ યોજાયો….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *દીપડા દેખાયાના બનાવ બનતા દીપડા સાથેના સહજીવન પર વૈજ્ઞાનિક સમજૂતી પૂરી પાડી* નવસારી, તા.૦૫: સામાજિક વનીકરણ…
નવસારીના રાઠોડ પરિવારના બ્રેઈનડેડ ૨૯ વર્ષીય આકાશ રાઠોડની બે કિડની અને લીવરના અંગદાન ત્રણને મળશે નવજીવન…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *નવી સિવિલ હોસ્પિટલથી ૭૧મુ અંગદાન: ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે* *સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બ્રેઈનડેડ…
નવસારી મનપાના પાંચ કર્તવ્યનિષ્ઠ કર્મચારીઓ વય નિવૃત્ત થતાં ભવ્ય વિદાય સમારંભ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાના પ્રાંગણમાં એક ભાવુક અને ગૌરવપૂર્ણ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહાનગરપાલિકામાં વર્ષો…
નવસારી ખાતે તળાવની કામગીરીમાં વેટ ઉતારવામા આવતી હોવાના મીડીયા અહેવાલ બાદ મહાનગરપાલિકા હરકતમાં આવી તપાસ હાથ ધરી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી ખાતે મફતલાલ તળાવના કામમાં નોંધાયેલી ઉણપો સામે નવસારી મહાનગરપાલિકા હરકતમાં તાત્કાલિક ધોરણે તપાસની પ્રક્રિયા હાથ…
ખેરગામ જનતા માધ્યમિક શાળામાં જળ અને સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ જનતા માધ્યમિક શાળા, ખેરગામ ખાતે તા. 30 જૂન 2025, સોમવારના રોજ રાજ્ય જળ અને સ્વચ્છતા મિશન…
નવસારી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી, તા.૩૦: નવસારી નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા…
નવસારી મહાનગરપાલિકાની અનોખી પહલ: “MY THELI” ઇનિશિયેટિવ હેઠળ જૂના કપડાં આપો અને મેળવો આકર્ષક થેલી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ “Ending Plastic Pollution Globally” વિષયક અંતર્ગત GULM – MY THELI Initiative ગુજરાત રાજ્ય અર્બન લાઈવલિહૂડ મિશન…
નવસારી :કલા મહાકુંભ ૨૦૨૫માં ૩૭ જેટલી કલાકૃતિ માટે નવસારીના કલાકારો ભાગ લઈ શકશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કલાકારોએ ફોર્મ https://forms.gle/xSbS2CwkvNHCS8n27 પરથી ડાઉનલોડ કરી તા. ૨૦ જુલાઈ સુધી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી…
નવસારી: ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત વાંસદાના કાંટસવેલ ગામે બેનીફિસિયરી સેચ્યુરેશન કેમ્પ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી આપવામાં આવ્યા નવસારી તા.૩૦ :…
નવસારીના સિસોદ્રા ગણેશ ખાતે આયુર્વેદિક આયુષ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી, તા.૩૦: નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા ધારાગીરી દ્વારા રામજીમંદિર સિસોદ્રા ગણેશ…










