NAVSARI
-
Navsari: ગાયને”રાષ્ટ્રીય માતા”જાહેર કરવા હિન્દુ આગેવાનો દ્વારા નવસારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી ખાતે આંતરાષ્ટ્રિય હિન્દુ પરિષદ/રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા <span;>ભારતીય નસલની ગાય માતાના ગુજરાત રાજ્યની રાજ્યમાતા તરીકે…
-
વાંસદા તાલુકાના ગોધાબારી ખાતે ધી મોટી ભમતી સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ મોટી ભમતી સેવા સહકારી મંડળી ગોધાબારી ની વાર્ષિક સાધારણ સભા મંડળીના…
-
નવસારી નગરપાલિકાએ શહેરના 40 જેટલા માલિકોને બાંધકામની તપાસ માટે નોટિસ ફટકારવામાં આવતા ફફડાટ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ કડક તપાસ શરુ કરવામાં આવી છે શંકાસ્પદ જણાતા 40 જેટલા…
-
ધરમપુર પ્રાંત અધિકારી મારફતે રાજ્યપાલશ્રી તથા મુખ્યમંત્રીશ્રીને પત્રકારોને જરૂરી રક્ષણ આપવા બાબતે રજુઆત કરવામાં આવી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ગુજરાત તેમજ વલસાડ જિલ્લામાં પત્રકારો સામે સતત ખોટી ફરિયાદો, દબાણ અને કાયદાનો ખોટો ઉપયોગ થતો હોય…
-
જામનપાડા ગામના ડેપ્યુટી સરપંચ પદે ભારતીય જનતા પાર્ટીના જુના અને કર્મઠ કાર્યકર્તા શ્રી ધીરૂભાઈ મહાલાની બિનહરીફ વરણી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ જામનપાડા ગામની ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ પદ માટે થયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ જુના,…
-
વાંસદા તાલુકામા ધર્મ જાગરણ સમન્વય દ્વારા 350 ગણેશજી ની પ્રતિમાઓ વિતરણ કરવામા આવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા ખાતે વાંસદા ધર્મજાગરણ સમિતી દ્વાર વાંસદા તાલુકાના ગામોમાં ગણેશજી ની પ્રતિમા આપી આદિવાસી…
-
નવસારી ખાતે વંદે ભારત એક્સપ્રેસને સ્ટોપેજ મળતા કેન્દ્રીયમંત્રી વીસી.આર.પાટીલે સ્ટેશન પર ટ્રેનનું સ્વાગત કર્યું…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર. પાટીલ સહિત વિવિધ મહાનુભાવોએ ટ્રેનને ફ્લેગઓફ આપ્યો* *પહેલી વખત નવસારીથી વંદે…
-
નવસારીમાં વંદે ભારત એક્સપ્રેસના સ્ટોપેજથી હીરા–રિયલ એસ્ટેટ વેપારીઓમાં આનંદ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ હવે સીધા નવસારીથી મુંબઈ પ્રવાસ શક્ય, સમય અને મહેનત બંનેમાં બચત.- વંદે ભારત ટ્રેનના નવસારીના…
-
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગાજરવાસ જાગૃકતા સપ્તાહની ઉજવણી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી દ્વારા ઓગસ્ટની તા.૧૬ થી ૨૨ સુધીનાં અઠવાડિયાને દર વર્ષે ગાજરઘાસ…
-
કોલેજ ઓફ ફિશરીઝ નવસારી દ્વારા મત્સ્ય તાલીમ અને ગ્રામ્ય તળાવ/તલાવડીમાં કલ્ચર પધ્ધતિ અંગનો શિબિર યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કોલેજ ઓફ ફિશરીઝ,નવસારી દ્વારા મટવાડ ગામ ખાતે એક દિવસીય મત્સ્ય ખેડૂત તાલીમ- ગ્રામ્ય તળાવ/ખેત તલાવડીમાં કાર્પ…








