NAVSARI
-
નવસારી: શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતા અંતર્ગત વિવિધ બેસ્ટ પ્રવૃતિઓને પ્રોત્સાહિત કરવામાં આવશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૨: ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગરના કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,…
-
ડાંગ જિલ્લાના વઘઇ ખાતે અધિકારીઓએ ગણેશ મંડળો સાથે શાંતિ અને સલામતી અંગેની બેઠક યોજી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં ગણેશ ઉત્સવ દરમિયાન શાંતિ અને સલામતી જાળવવા માટે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન…
-
નવસારી મનપા દ્વારા શહેરી વિકાસ અંતર્ગત અર્બન રાઇઝ નવસારી સિટી ચેલેન્જ સ્પર્ધા નો પ્રારંભ કરાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન<span;> દ્વારા શહેરી વિકાસ વર્ષ (UDY) ૨૦૨૫-૨૬ અંતર્ગત ‘અર્બન રાઈઝ નવસારી – સિટી ચેલેન્જ…
-
નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ જિલ્લામાં વરસાદની સ્થિતિ અંગે માહિતી આપી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા તથા ઉપરવાસમાં પડી રહેલ વરસાદના સંદર્ભે નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ જિલ્લા સેવા સદનના…
-
નવસારી જિલ્લામાં સરકારી કચેરીઓના ૨૦૦ મીટરની હદમાં જાહેરમાં ધરણા- ઉપવાસ કરવા પર પ્રતિબંધ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત રાજયમાં ઠેર ઠેર ગેરકાયદેસર મંડળી રચી ધરણા/ઉપવાસ પર બિનપરવાનગીથી બેસવાની ઘટનાઓ વારંવાર બનવા પામે છે.…
-
નવસારી જિલ્લાના પંચાયત હસ્તકના ૮૦ રસ્તાઓ ઓવરટોપીંગના કારણે અવરોધાયા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભારતીય હવામાન વિભાગ દ્વારા નવસારી જિલ્લા સહિતના દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે છુટા છવાયા…
-
બીલીમોરાની કવયિત્રીનું સાહિત્યમાં ગૌરવસભર ઉપલબ્ધિ: પ્રતિષ્ઠિત શયદા એવોર્ડ હર્ષવી પટેલને મળ્યો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાતી સાહિત્ય માટે ગૌરવની વાત છે કે બીલીમોરાની યુવા કવયિત્રી હર્ષવી પટેલને ઇન્ડિયન નેશનલ થિયેટર –…
-
નવસારી: સંતુલિત ખોરાક જ રાખે તંદુરસ્ત–મેદસ્વિતા સામે જાગૃતિની જરૂર
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ “જેમ ખાશો તેમ થાશો”–આ કહેવત આજના સમયમાં વધુ સાચી સાબિત થાય છે. ઝડપભર્યા જીવનની દોડમાં માણસે…
-
વલસાડના વતની અધ્યાપક ડૉ. મનોજ ગોંગીવાલાની વતન સેવા યાત્રા – શાળામાં પ્રેરક પ્રવચન અને ગ્લુકો બિસ્કીટ્સનું વિતરણ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ શ્રી એમ. એલ. ગાંધી સંચાલિત સર P.T. સાયન્સ કોલેજ, મોડાસા (અરવલ્લી) ના રસાયણ શાસ્ત્રના અધ્યાપક તેમજ…
-
નવસારીમાં કાર્યરત વાઈલ્ડલાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના ટ્રસ્ટી ચિંતન મહેતા સહિત ૨૫ જેટલી સંસ્થાઓને ગાંધીનગર ખાતે સન્માનિત કરાયા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા આઝાદીના ૭૯ માં વર્ષની ઉજવણી નિમિત્તે આરણ્ય ભવન, ગાંધીનગર ખાતે રાજ્યવ્યાપી…









