NAVSARI
નવસારીના કબીલપોરના હળપતિ પરિવારના બ્રેઈનડેડ કિશોરભાઇની બે કિડની અને એક લીવરનું અંગદાન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *સુરતની નવી સિવિલ હોસ્પિટલથી ૬૭મું અંગદાન તબીબોના પ્રયાસોના પરિણામે ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે* *પિતાજીની છેલ્લી…
નવસારી મહાનગરપાલિકા દ્વારા ફાયર NOC મેળવવા અને સમયસર રીન્યૂલ કરાવવા જાહેર જનતાને સૂચના…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા જાહેર જનતાને જાણવાનું કે, ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ સેફ્ટી મેજર એક્ટ ૨૦૧૩…
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી ખાતે આર્યા પ્રોજેકટ અંતર્ગત ગોટલીનાં મુખવાસ બનાવટની તાલીમ યોજાઈ.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ગ્રામીણ ક્ષેત્રે આર્થિક ઉપાર્જનનાં સ્ત્રોતો વધે અને ખેતીલક્ષી વ્યવસાયો થકી ગ્રામીણ યુવાનો પગભર બને…
સર્વત્ર નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, ગુરુવારે સહુથી વધુ ૯૮ મી.મી. વરસાદ ખેરગામ તાલુકામાં ખાબક્યો….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૯: દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં મેઘરાજાનું આગમન થઇ ચુક્યુ છે. આજે તા.૧૯-૦૬-૨૦૨૫ના રોજ વહેલી સવારના…
નવસારી ખાતે એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષ રથ ને લીલી ઝંડી આપીને વૃક્ષ વિતરણની શરૂઆત કરવામાં આવી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા અને સામાજિક વનવિભાગના સંયુક્ત ઉપક્રમે “એક પેડ માં કે નામ 2.0” અભિયાન અંતર્ગત ખાસ…
ખેરગામ:નાંધઈ ભૈરવી શાળામાં શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નાંધઈ ભૈરવી (તાલુકો ખેરગામ) – તારીખ 19 જૂન, 2025ના રોજ નાંધઈ ભૈરવી ગામની પ્રાથમિક શાળા…
વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી ડો.રાજેશ્રી ટંડેલના અધ્યક્ષસ્થાને મેણધામાં સમર્થ શિક્ષણ સંમેલન ૨.૦ યોજાયુ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લાનાં કપરાડા તાલુકાના મેણધા ગામમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે જિલ્લા…
નવસારી મહાનગરપાલિકા દ્વારા હેન્ડ ફોગીંગ મશીનોની ખરીદી–આરોગ્ય સુરક્ષા માટે વધુ એક સફળ પગલું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોના આરોગ્યની રક્ષા અને મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેંગ્યુ, ચિકનગુનિયા સામે અસરકારક…
નવસારી: ગુજરાત માધ્ય.× ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડની પુરક પરીક્ષા કેન્દ્રોથી ૨૦૦ મીટર અંદર ઝેરોક્ષ/ફેકસ પર પ્રતિબંધ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી:તા.૧૮,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ધ્વારા તા.૨૩/૦૬/૨૦૨૫ થી તા.૦૩/૦૭/૨૦૨૫ દરમિયાન એસ.એસ.સી/એચ.એસ.સી. (સા.પ્ર.વિ.પ્ર.)ના ઉમેદવારોની …
નવસારી મનપા વિસ્તારમા આવતી ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીથી સામાજીક આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવાની યોજના..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૮: સરકારશ્રી દ્વારા સ્વર્ણિમજયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીથી રસ્તા અને સ્ટ્રીટ લાઇટના…










