NAVSARI
-
ખેરગામ તાલુકાની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત શાળા જનતા માધ્યમિક શાળા, ખેરગામ ખાતે 79 માં સ્વાધીનતા દિનની ભવ્ય ઉજવણી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ જ્યારે સમગ્ર ભારતમાં 79 માં સ્વાધીનતા દિનની ઉજવણી કરવામાં આવી હોય ત્યારે ખેરગામ તાલુકાની સૌથી…
-
૭૯ મા સ્વાતંત્ર્ય પર્વની નવસારીના બિલીમોરા ખાતે આન,બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *નાણાંમંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ પરેડની સલામી ઝીલી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહભાગી થયા* *શાળાના બાળકોની રંગારંગ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓએ…
-
નવસારીમાં ૫૦ મીટર લાંબા તિરંગા સાથે દેશભક્તિની ઉર્જાથી ભરપૂર ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *દેશભક્તિપૂર્ણ ધૂનો, દેશપ્રેમ અને એકતાનો સંદેશ આપતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિને લગતા નારાઓથી નવસારી શહેરની…
-
નવસારીમાં “હર ઘર તિરંગા” અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા–દેશભક્તિનો અવિસ્મરણીય દ્રશ્ય…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ “હર ઘર તિરંગા” અભિયાન અને હર ઘર સ્વચ્છતા અભિયાનની ભાવના સાથે નવસારી મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી…
-
તાપી કે તારે પ્રોજેકટ હેઠળ 28 આદિવાસી વિધાર્થીઓ ઈસરોનો પ્રવાસ પૂર્ણ કરીને સુરત એરપોર્ટ આવ્યા…
વાત્સલ્યમ સમાચાર તાપી ‘તાપી કે તારે’ પ્રોજેક્ટ હેઠળ તાપી જિલ્લાના 28 આદિવાસી બાળકો ચેન્નાઈના શ્રીહરિકોટા સ્થિત ઈસરોનો પ્રવાસ પૂર્ણ કરીને…
-
નવસારી જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોની આ ખાસ ગ્રામસભામાં હાજરી આપવા જિલ્લા પંચાયત નવસારી નું પ્રજાને અનુરોધ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના તમામ ગ્રામજનોને જણાવવામાં આવ્યું છે કે આ સ્વતંત્રતા દિવસ નિમિત્તે સ્વચ્છ ઉર્જા, સુલભતા ટકાઉપણું…
-
આધાર કાર્ડ હોય કે પાનકાર્ડ – પૈસા વિના કામ થતું નથી”: પંકજભાઈ તાઈડૈ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામના વાડ ગામે આવેલ ભવાની માતાજીના મંદિર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન અંતર્ગત…
-
શ્રીમદ ભાગવત કથાની પુણાવતી — કૃષ્ણ–સુદામાની અમર મિત્રતાનો પ્રસંગ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વલંડી ગામે ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથા આજે પરમ પૂજ્ય બાપુના પવિત્ર વચનામૃત સાથે વિશ્રામ તરફ…
-
નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા “સક્ષમ શાળા પુરસ્કાર વિતરણ સમારોહ યોજાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *૧૫ શાળાઓને સ્વચ્છ, હરિયાળી, સલામત સક્ષમ શાળા તરીકે પ્રાથમિક માધ્યમિક ગ્રામ્ય-શહેરી-નિવાસી શાળાઓને તાલુકા અને…
-
બીલીમોરા ખાતે ધારાસભ્ય નરેશભાઈ પટેલની આગેવાનીમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ: ૧૨૦૦થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના બીલીમોરા નગરપાલિકા, બીલીમોરા વિભાગ કેળવણી મંડળ તેમજ શહેરની વિવિધ શાળા અને કોલેજોના સંયુક્ત ઉપક્રમે…







