NAVSARI
-
વાંસદાના ઉનાઈ ગ્રામ પંચાયત ખાતેથી હર ઘર તિરંગા–હર ઘર સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉનાઈ ગામ ખાતે આજરોજ હર ઘર તિરંગા યાત્રા ગ્રામ પંચાયત ઉનાઇ ખાતેથી…
-
સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ”મેઘ મલ્હાર”માં વાંસદાના જયકિશન મ્યુઝિકલના સભ્યોની સુરીલા સ્વરોની ધૂમ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગિરિમથક સાપુતારા ખાતે ચાલી રહેલા મોન્સૂન ફેસ્ટિવલ અંતર્ગત રવિવાર, તા.10 ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ આયોજિત મેઘ…
-
ખેરગામમાં તિરંગા યાત્રા — સાઉન્ડ વિના શોર, સુરક્ષા નિયમોનો ભંગ અને પત્રકાર વિના સરકારી શોભાયાત્રા!
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ આ યાત્રા માટે સાઉન્ડ સિસ્ટમની પરમિશન જ મળી નહોતી? કે પછી આયોજનમાં બેદરકારી થઈ? ખેરગામ તાલુકામાં…
-
ખેરગામ સરકારી કોલેજમાં રસાયણ શાસ્ત્ર દિવસની ઉજવણી કરાઈ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સરકારી વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ ખેરગામ ખાતે આચાર્ય ડો. એસ. એમ.પટેલના માર્ગદર્શન હેઠળ સપ્તધારા અન્વયે…
-
નવસારી: સર જે જે પ્રાયમરી શાળામાં જુનિયર કેજીના બાળકો માટે શેપ ડે ની ઉજવણી કરાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી ખાતે આવેલ સર જે.જે.પ્રાયમરી શાળામાં જુનિયર કેજી ના બાળકોને આકાર ઓળખ શીખવવાના ભાગરૂપે બાળકો માટે…
-
નવસારી સામાજિક વનીકરણ વિભાગ સુપા દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામા આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વિદ્યાર્થીઓએ રેલી તથા માનવકૃતિના માધ્યમથી સિંહ સંરક્ષણ અને પર્યાવરણ જાળવણીનો સંદેશો આપ્યો દર વર્ષે ૧૦…
-
ખેરગામમાં વિશ્વ આદિવાસી દિને નીકળેલી રેલીનું મુસ્લિમ બિરાદરો અને વ્હોરા સમાજ તથા અન્ય સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરાયું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગા મ ખેરગામમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી ખેરગામ તાલુકા આદિવાસી સમિતિના નેજા હેઠળ ભાજપ, કોંગ્રેસ,આમ આદમી…
-
રા.ક.મંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને વાંસદા ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણી કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આદિવાસીઓનો વિકાસ અને સમૃધ્ધિનો માર્ગ એટલે ગુજરાત સરકાર: નવસારી જિલ્લો *રા.ક.મંત્રીશ્રી હર્ષ સંધવી* •…
-
નવસારી NMC ગરિમા એવાર્ડ ૨૦૨૫ નોમિનેશન માટે સ્વ નોમિનેશન કરવા “QR કોડ” બાહર પાડ્યો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્રતા દિવસ 15મી ઓગસ્ટ ના શુભ અવસરે એક વિશિષ્ટ અભિવાદન સમારોહ આયોજિત કરવામાં…
-
નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ શિબિર યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃભકો, સુરત અને કે.વી.કે, નવસારી ના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક ખેડૂત જાગૃતતા…







