NAVSARI
-
નવસારી:ગણદેવી તાલુકાના ધકવાડા ગામનું રામદેવપીર સખીમંડળની મહિલાઓનું આત્મનિર્ભરતા તરફ એક સશક્ત પગલું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આજના સમયમાં મહિલાઓનું આર્થિક રીતે સશક્તિકરણ ખૂબ જ મહત્વનું બની ગયું છે. મહિલાઓ જો આત્મનિર્ભર બને…
-
સુરખાઈ: SSC/HSC/NEET/JEE પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ લાવનાર ધોડિયા સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાશે…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ, સુરખાઇ દ્વારા 33 વર્ષથી સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવે છે…
-
ખેરગામ તાલુકામાં “સંગઠન સુજન અભિયાન” અંતર્ગત કોંગ્રેસ પાર્ટીની મહત્વપૂર્ણ મિટિંગ યોજાઇ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજિત “સંગઠન સુજન અભિયાન” અંતર્ગત આજે ખેરગામ તાલુકામાં એક મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવામાં…
-
ખેરગામ તાલુકાના બહેજ પ્રાથમિક શાળાના 13 વિદ્યાર્થીઓ રમતોત્સવમાં વિજેતા બન્યા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ તા. 31 જુલાઈ 2025ના ગુરુવારના રોજ ચીમનપાડા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ખેરગામ તાલુકા કક્ષાની અખિલ ભારતીય શાળાકીય…
-
જનતા માધ્યમિક શાળા, ખેરગામ ખાતે મહિલા સુરક્ષા દિવસ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ “જ્યાં જ્યાં નારીનું પૂજન થાય છે, ત્યાં ત્યાં દેવતાઓનો નિવાસ થાય છે.”આ ઉક્તિને સાર્થક કરતા, જનતા…
-
નવસારી જિલ્લાના ખેડૂતોને રાસાયણિક ખાતરની ખરીદી પર મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *કંટ્રોલ રૂમ સોમવાર થી શનિવાર દરમિયાન સવારે ૦૮:૦૦ કલાક થી સાંજના ૨૦:૦૦ કલાક સુધી કાર્યરત રહેશે*…
-
જનતા માધ્યમિક શાળા, ખેરગામ વિદ્યાર્થીઓની તાલુકા કક્ષાની રમત સ્પર્ધામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ તાલુકા કક્ષાની શાળાકીય રમત સ્પર્ધાનું આયોજન ગીતા મંદિર શાળા, પાટી (ખેરગામ) ખાતે કરવામાં આવ્યું હતું. આ…
-
નવસારીના વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારની શાળાઓની પ્રીત ફાઉન્ડેશનના પ્રીતિબેને મુલાકાત લીધી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પ્રીત ફાઉન્ડેશનના પ્રીતિબેન માલોએ ઉઠાવેલી મુહિમ “એક રોટી ગાય કે નામ ” શાળાઓમાં સફળ થઈ છે…
-
ચીખલી નારી સંરક્ષણ કેન્દ્રએ મનોદિવ્યાંગ મહિલાને સારવાર આપી મહારાષ્ટ્રના સખી વન સ્ટોપ સેન્ટરને સોંપવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નારી સંરક્ષણ કેન્દ્ર, ખુંધ દ્વારા દોઢ વર્ષથી રહેતી મહારાષ્ટ્રની મનોદિવ્યાંગ મહિલા અને તેના પુત્રને સખી વન…
-
ખેરગામમાં ખાતરની અછત: 200 ખેડૂતને જ મળી યુરિયાની એક બેગ, અનેક ખેડૂતો નિરાશ પરત ફર્યા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકામાં હાલ ચાલી રહેલી ખાતારની અછતથી ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડાંગરની…




