NAVSARI
-
નવસારી: ઇન્ડિયન આર્મીમાં ભરતી માટે સ્વામી વિવેકાનંદ નિવાસી તાલીમ વર્ગનો લાભ લો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *ભરતી પૂર્વે શારીરિક તેમજ લેખિત પરીક્ષા માટેના નિ:શુલ્ક તાલીમ વર્ગોનું આયોજન* નવસારી,તા.૨૩: ઇન્ડિયન આર્મી દ્વારા ગુજરાત…
-
આજે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનો દિવાસા ઉત્સવ,નવસારીમાં નીકળશે ઢીંગલાબાપાની પરંપરાગત યાત્રા….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *વલસાડ જિલ્લાના ધરમપુરમાં નાળિયેર ફોડવાની પરંપરા: ઢીંગલા-ઢીંગલીના લગ્ન કરાવવાનો અનોખો રિવાજ* દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ દિવાસા…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા જૂની જર્જરિત અને ભયજનક ઇમારતોના માલિકો માટે ખાસ જાહેર નોટિસ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી: તા.૨૧, નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૫ વર્ષ તેથી વધુ જૂની જર્જરિત અને ભયજનક ઇમારતોના માલિકો માટે…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા ઈકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવ માટે મુર્તિ વર્કશોપનું આયોજન કરાશે…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ સહાયક ગણેશ મહોત્સવને વધુ જાગૃત અને જવાબદાર બનાવવાના હેતુસર ઈકો ફ્રેન્ડલી ગણેશ…
-
નવસારીમાં હયાતી ખરાઈ, પુનઃલગ્ન ન કર્યા અંગેના દાખલાનું વેરિફિકેશન ફરજિયાત..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૨: નવસારી જિલ્લામાં હાલ 56000 જેટલી ગંગા સ્વરૂપા બહેનો આર્થિક સહાય યોજનાના લાભાર્થી તરીકે નોંધાયેલ છે.…
-
નવસારી જિલ્લામાં “વન સ્ટેશન વન પ્રોડક્ટ”યોજના અંતર્ગત રેલ્વે સ્ટેશન ખાતે રાખીની સ્ટોલ શરૂ કરવામાં આવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ “વન સ્ટેશન વન પ્રોડક્ટ” યોજના: સ્થાનિક ઉત્પાદનોને રાષ્ટ્રીય સ્તરે મંચ *દરેક રેલ્વે સ્ટેશનને એક સ્થાનિક…
-
નવસારી જિલ્લામાં માર્ગ મકાન વિભાગ–પંચાયત દ્વારા પડઘા ગામના આહીરવાસ રોડ પર મરામત કામગીરી કરાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ચોમાસાની ઋતુમાં વરસાદના પરિણામે અસરગ્રસ્ત થયેલા માર્ગોના સમારકામ માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખાસ અભિયાન…
-
નવસારી જિલ્લાના કારખાના-ફેકટરીના કર્મચારી-મજુરો તથા પોતાના મકાન/ દુકાન/ ઓફિસ ઓદ્યોગિક એકમ ભાડે આપેલાની વિગત પોલીસને આપવી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૧: નવસારી જિલ્લામાં બહારના રાજયોમાંથી તથા ગુજરાતના અન્ય વિસ્તારમાંથી અગર દેશ બહારથી આવતાં ત્રાસવાદી/અસામાજીક તત્વો કોઇના…
-
નવસારી: પ્રાકૃતિક ખેતીનો અગત્યનો ભાગ કુદરતી રીતે તૈયાર કરવામાં આવતાં જંતુનાશક દવાઓ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *જંતુનાશક દવાઓની અવેજીમાં કુદરતમાં કીટકોના નિયંત્રણ માટે કુદરતે તેના પરજીવી-પરભક્ષીઓની રચના કરી છે* નવસારી,તા.૨૧: ખેડૂતોને આર્થિક…
-
નવસારી: સામાજિક વનીકરણ વિભાગ સુપા રેન્જ અને શ્રી રામકૃષ્ણ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે નિમલાઇ ખાતે ૫૧૦૦ રોપાઓનું વાવેતર કરાયું.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી ખાતે એક પેડ માં કે નામ -૨.૦ અંતગર્ત જનભાગીદારી થકી જંગલ બહારના વિસ્તારમાં વૃક્ષ વાવેતર…









