NAVSARI
ડાંગ જિલ્લાનાં બરડીપાડાથી દુલધા તરફ જતા દંપતીને અકસ્માત નડ્યો,એકનું મોત નિપજ્યુ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગના બંધપાડા ગામના ફાટક તથા ધુલદા ગામના ફાટક વચ્ચે બોરીપાટ નામે ઓળખાતી જગ્યાએ મોટરસાયકલ ચાલકે સંરક્ષણ…
નવસારી જિલ્લાના મરોલી ગામે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઇ દેસાઇના વરદ હસ્તે ઔષધ વાટિકાનું લોકાર્પણ કરાયું*
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૬: જિલ્લા પંચાયત નવસારીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત નવસારી દ્વારા પ્રજાજનોની આરોગ્ય સુખાકારી અને…
નવસારી મહાનગરપાલિકાની મિલકત વળતર યોજનાનું લાભ લેવાનું બાકી વેરા ધારકો.. જો જો ચૂકતા નહીં!
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાએ બાકી મિલકત વેરા ધારકો માટે એક બહુજ સરાહનીય યોજના બાહર પાડી છે. અવાર નવાર…
નવસારી મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતા માટે જાહેરનામું બાહર પાડવામાં આવ્યું..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ,નવસારી નવસારી મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને જણાવવામાં આવે છે નામદાર સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ…
ખેરગામ ની ભાગવતકથા પહલગામ શહીદો ને અર્પણ કરાઈ*
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ભવાની મંદિર ખેરગામ ખાતે પહલગામ શહીદો ને સ્મરણાર્થે ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની ભાગવતકથા માં…
ખેરગામ:ઓપરેશન સિંદૂર” અંતર્ગત રાષ્ટ્રરક્ષક જવાનોના સન્માનમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ રાષ્ટ્રપ્રેમના ભાવને ઉજાગર કરવા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જીવન અર્પણ કરનાર જવાનોના બલિદાનને સ્મરીને, રામજી મંદિર…
Navsari:કેવડિયા ખાતે આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં જતા પહેલા ધારાસભ્ય અનંત પટેલને પોલીસે નજર કેદ કર્યા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના આવેલ ઉનાઈ ખાતે રહેતા આદિવાસી સમાજના મસીહા વાંસદા ચીખલીના યુવા ધારાસભ્ય અનંત પટેલ કેવડિયા…
વાંસદા શહેરના વડબારી અને વડલી ફળિયામાં અમૃત સરોવર પ્રોજેક્ટના કામોનું ખાતમુહૂર્ત કરાયું..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા ગ્રામ પંચાયત વિસ્તારના આવેલ વડલી અને વડબારી ફળિયામાં આવેલ તળાવ જળ સંચયના કામો…
ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં જુદા જુદા સ્થળોએ બે અકસ્માત સર્જાયા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પ્રાપ્ત વિગતો અનુસાર બેંગ્લોર તરફથી મશીનરી સામાનનો જથ્થો ભરી અમદાવાદ તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો.ન.જી.જે.01.એચ.ટી.0850 જે…
Navsari; બિન પરવાનગીથી ધરણા/ભૂખ હડતાળ વિગેરહ કૃત્યો પર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ- ૩૭(૩)અન્વયે જાહેરનામું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા. ૨૩ મે, ૨૦૨૫: હાલ ગુજરાત રાજયમાં ઠેર ઠેર ગેરકાયદેસર મંડળી રચી ધરણા/ઉપવાસ પર બિન પરવાનગીથી…









