NAVSARI
-
નવસારી જિલ્લા પંચાયત હસ્તકના બ્રિજોનું અધિક્ષક ઈજનેર મા×મ વર્તુળ સુરત અને કાર્યપાલક ઈજનેર નવસારી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ- પુલ ક્ષતિગ્રસ્ત બન્યા છે. આ…
-
નવસારી મહાનગરપાલિકા કમિશનરશ્રીએ “Zero Potholes નવસારી” રહે તે દિશામાં સતત કાર્યરત રહેવા અધિકારીઓને સૂચનાઓ આપી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી, તા. ૧૬ જુલાઈ: પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ- પુલ…
-
નવસારી ખાતે ફરિયાદના સાત મહિને પણ ચાર્જશીટ ન કરવામાં આવતા અધિકારીઓ સામે ગુંનો નોંધો -રાકેશ શર્મા આ.હિ.પરિષદ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ
-
નવસારી મનપા દ્વારા ગણદેવી-ઇટાળવા માર્ગે આવેલ વિધાકુંજ સ્કૂલ નજીક માર્ગ બેરિકેટિંગ કરી પેચવર્ક કામગીરી પૂર્ણ કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં નવસારી શહેરના અમુક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા હતાં. આજે…
-
આજ તા.૧૬થી ૧૯ જુલાઇ સુધી નવસારી સુપા બારડોલી રોડ ઉપર પુર્ણા નદી પર આવેલ બ્રીજનાં લોડ ટેસ્ટ અર્થે વાહન વ્યવહાર માટે બંધ રહેશે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૫: કાર્યપાલક ઈજનેરશ્રી, નવસારી (મા×મ) વિભાગ, જુનાથાણા, દ્વારા નવસારી. ટેલીફોન નંબર (૦૨૬૩૭) ૨૫૮૦૪૧ કચેરી જાહેરજનતાનાં હિતને…
-
નવસારી માર્ગ અને મકાન વિભાગ ( પંચાયત )દ્વારા જિલ્લામાં ક્ષતિગ્રસ્ત માર્ગને યુદ્ધના ધોરણે પુન:કાર્યરત કરવાની કામગીરી શરૂ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ માર્ગ અને મકાન ( પંચાયત) કાર્યપાલક ઇજનેરશ્રી કે .એમ પટેલએ નાંદરખા ગામમાં ચાલતા મુખ્ય રસ્તાના સમારકામની…
-
નવસારી મ્યુનિસિપલ કમિશનરશ્રી દેવ ચૌધરીએ શહેરના ક્ષતિગ્રસ્ત માર્ગના રીપેરીંગ કામગીરીની સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવનવસારી:તા.૧૪, પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ…
-
નવસારી જિલ્લા કાર્યપાલક ઈજનેર દ્વારા વાંસદા-વઘઇ માર્ગ ખાતે ક્ષતિગ્રસ્ત માર્ગના મરામત કામગીરીનું નિરીક્ષણ હાથ ધરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ- પુલ ક્ષતિગ્રસ્ત બન્યા છે.…
-
નવસારી ખાતે જિલ્લાકક્ષા નવરાત્રી પ્રાચીન-અર્વાચીન ગરબા અને રાસ સ્પર્ધા ૨૦૨૫-૨૬નાં આયોજનમાં ભાગ લેવા ફોર્મ ભરો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી:તા.૧૪, કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની…
-
નવસારી: વાંસદાની એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કુલ,બારતાડ ખાતે આઈ.આઈ.ટી-બોમ્બેનાં સહયોગથી રોબોટીક્સ લેબની શરૂઆત કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ-બારતાડ(ખાનપુર) ખાતે રોબોટિક્સ લેબની શરૂઆત કરવામાં આવેલ છે.…









