NAVSARI
-
નવસારી જિલ્લામાં ધંધા રોજગાર માટેના તમામ પ્રકારના એકમો/સંસ્થાઓએ તેમના વતન નજીકના સગા-સબંધીના નામ સરનામાં ફરજિયાત પોલીસ સ્ટેશનમાં જમાં કરવાં અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરાયું :
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ અસંગઠિત શ્રમિકો/કામદારોને રોજગારી આપવામાં આવે ત્યારે તેઓની સાચી ઓળખ પ્રસ્થાપિત થાય તેવા ડોક્યુમેન્ટો પોલીસ સ્ટેશનમાં જમાં…
-
નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ(પંચાયત )દ્વારા ૧૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ૦૮ જેસીબી, ૧૬ ડમ્પર રોલર અને ૮૪ થી વધુ શ્રમયોગીઓ દ્વારા પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે…
-
નવસારી જિલ્લાના વાંસદા ખાતે જનસંપર્ક કાર્યાલય અને સંકુલના ઉદ્ધાટન કાર્યક્રમમાં મંત્રીશ્રી કુંવરજીભાઇ ઉપસ્થિત રહ્યા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સંસદીય સંકુલ વિકાસ પરિયોજના હેઠળ આજરોજ વાંસદા ખાતે વાંસદા સંકુલનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં માન.…
-
નવસારી ખાતે કેન્દ્રીયમંત્રી સી.આર.પાટિલે સીમળ ગામમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર પ્રકલ્પની મુલાકાત લીધી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સીમળ ગામ ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વરા વોટર હાર્વેસ્ટિંગ અંતર્ગત વોટર રિએક્ટર (Percolation…
-
નવસારી ખાતે નૈસર્ગિક એન્ડ્રોઈડ એપ્લિકેશનનું લોન્ચિંગ તેમજ પ્રાકૃતિક વેચાણ બજાર કેન્દ્રનું ઉદ્ઘાટન મંત્રીશ્રી સી.આર. પાટીલના હસ્તે કરાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે કેન્દ્રીય જળ શકિ્ત મંત્રીશ્રી સી.આર.પાટિલના હસ્તે પ્રાકૃતિક વેચાણ…
-
ખેરગામ:નાંધઈની પ્રાથમિક શાળાના વિદ્યાર્થી મેરીટ માં સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ:રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ – 2024/25 ના વર્ષમાં ધોરણ – 6 ના બાળકો માટે પ્રાથમિક…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા નિર્મિત”સિંદૂર વન”નું ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી ખાતે આજરોજ એક પેડ માં કે નામ ૨.૦ અભિયાન અંતર્ગત નવસારી મહાનગરપાલિકા દ્વારા નિર્મિત ‘સિંદૂર…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત chess ટૂર્નામેન્ટમાં શ્રેષ્ઠ કેટેગરીના ત્રણ બોયેઝ અને ત્રણ ગર્લ્સને ટ્રોફી એનાયત કરી સન્માનિત કરાયા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ત્રણ અલગ-અલગ કેટેગરીઓમાં સ્પર્ધાત્મક chess ટૂર્નામેન્ટ સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.નવસારી જિલ્લાના chess…
-
નવસારી સીમળગામ ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા નવનિર્મિત વન કવચનું કેન્દ્રીયમંત્રીસી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સીમળગામ ખાતે સામાજિક વનીકરણ વિભાગ નવસારી રેંજ સુપા દ્વારા નવનિર્મિત વન કવચનું …
-
નવસારી જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત સ્ટેટ હાઈવે રસ્તાઓના પેચવર્કની અને મરામતની કામગીરી પૂરજોશમાં શરુ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલને કારણે અસર પામેલા માર્ગોના ઝડપી…









