NAVSARI
-
“CCRS”ની અમલવારી અને માર્ગ સંબંધિત ફરિયાદોના તાત્કાલિક નિકાલ માટે નવસારી મહાનગરપાલિકાના મહત્વપૂર્ણ પગલાં…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત ભરમા પડી રહેલા ભારે વરસાદના પગલે મોટાભાગના વિસ્તારોમાં અનેક રસ્તાઓ- પુલ ક્ષતિગ્રસ્ત બન્યા છે. આ…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા શાકભાજીના વેપારીઓને ડસ્ટબીન વિતરણ કરવામાં આવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાના દ્વારા શાકભાજી માર્કેટ વિસ્તારમાં સ્વચ્છ રાખવાના ઉદેશ્યથી શાકભાજી વેંચતા તમામ વેપારીઓને ડસ્ટબિન વિતરણ કરવામાં…
-
નવસારી જિલ્લા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હેઠળ ૨૮ મેજર બ્રિજ અને ૪૨ માઇનોર બ્રિજની સર્વેની કામગીરી પુર્ણ કરી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૨: નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ સહિત સંલગ્ન વિભાગો દ્વારા કચેરી હસ્તક વિસ્તારમાં આવતા…
-
નવસારીના ખેરગામ તાલુકામાં આવેલ આછવણીના પ્રગટેશ્વર ધામ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં આવેલ આછવણી ગામ ખાતે આવેલ સુ-પ્રસિદ્ધ ધામ એવા પ્રગટેશ્વર ધામનાં પ.પૂજ્ય. ધર્માચાર્ય…
-
નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે ધ્વનિ પ્રદુષણ અટકાવવા જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારીઃ ધ્વનિ પ્રદુષણને અંકુશમાં લાવવા સારું અને જાહેર જનતાના-જીવનધોરણની ગુણવત્તાની જાળવણી માટે નામદાર સુપ્રિમ કોર્ટે જે…
-
નવસારી જિલ્લામાં ૧૦ દિવસમાં ૮૩૪૨ લાભાર્થીઓએ સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો સ્થળ પર જ લાભ મેળવ્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૧-ભારત સરકાર દ્વારા દેશના આદિવાસીઓના વિકાસને વેગવંતો બનાવવાના ભાગરૂપે એક વિશેષ અભિયાન તરીકે ધરતી આબા જન…
-
વાંસદા તાલુકાના ખાંભલા ગામથી બિલમોડા ગામ તરફ ચેકડેમ કમ કોઝ-વે ઉપરથી જતા ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કાર્યપાલક ઇજનેર, પંચાયત (મા×મ) વિભાગ નવસારીએ વાંસદા તાલુકાના પેટા વિભાગીય કચેરી, વાંસદા હસ્તકના ખાંભલા બિલમોડા રોડ…
-
લાયન્સ ક્લબ, તિથલ રોડ, વલસાડ દ્વારા સરકારી પોલીટેકનિક, વલસાડના છાત્રાલયોને ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું ઉપહાર આપી: ગુરુ પૂર્ણિમા નિમિત્તે અનોખી ઉજવણી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સરકારી પોલીટેકનિક, વલસાડ ખાતે લાયન્સ ક્લબ, તિથલ રોડ, વલસાડ દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે એક અનોખી અને…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના 6 મુખ્ય સ્થાનો પર CCTV ઇન્સ્ટોલ કરવાની કામગીરી કરવામાં આવી.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરને વધુ સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શહેરના…
-
નવસારી માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ દ્વારા બ્રીજ ઇન્સ્પેક્શનની વિગતવાર તાંત્રિક ચકાસણી હાથ ધરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી:તા.૧૦.નવસારી જિલ્લામાં સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ હસ્તકના સ્ટેટ હાઇવે તથા મુખ્ય જિલ્લા માર્ગ પરના તમામ…









