NAVSARI
વાંસદા તિલક ગણેશ મંડળના ૧૧માં વર્ષની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ૫૧ નિરાધાર દીકરીઓના સમૂહ લગ્ન કરાવાયા.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા ખાતે આવેલ વાંસદા તિલક ગણેશ મંડળના ૧૧માં વર્ષમાં પ્રવેશ નિમિતે ભવ્યાતિ ભવ્ય ઉજવણીના…
વીર સૈનિકોના કલ્યાણ માટે ખેરગામમાં રક્તદાન શિબિરનું આયોજન — 76 યુનિટ રક્ત એકત્ર
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ અતુલ ડેવલપમેન્ટ ફંડ અને ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા ખેરગામ નવારોડ ખાતે વીર સૈનિકોના કલ્યાણને…
નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં હોટલ/ રેસ્ટોરન્ટ તેમજ ખાણી પાણીનો ધંધો કરતા વેપારીઓ માટે જાહેરનામું…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી દેવ ચૌધરી–IAS પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા રેસ્ટોરન્ટ/હોટલ તથા ખાણી-પીણીનો…
નવસારી જિલ્લાનાં રેશનકાર્ડ ધારકોને જુન મહિનાનો જથ્થો પણ મે મહિનામા જ આપવામાં આવશે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવનવસારી નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના…
નવસારી ખાતે “રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ“ની ઉજવણી કરવામાં આવી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના તમામ તાલુકાઓમાં જનજાગૃતિ શિબિરો, રેલી, નિદર્શંન, પત્રિકા વિતરણ, પોસ્ટર ડિસ્પ્લે જેવી વિવિધ IEC પ્રવૃતિઓ…
નવસારી મહાનગરપાલિકા દ્વારા સાંસ્કૃતિક વારસાના જતન અને લોકજાગૃતિ માટે વિશેષ હેરિટેજ વૉક યોજાશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ Sacn & Registration Now:અંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ડે નિમિત્તે નવસારી મહાનગરપાલિકા દ્વારા સાંસ્કૃતિક વારસાના જતન અને લોકજાગૃતિ માટે…
૧૭ મીએ સરકારી પોલીટેકનીક નવસારી ખાતે ધો.૧૦ પછીના ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસક્રમો અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૫: સરકારી પોલીટેકનીક નવસારી દ્વારા આગામી તા.૧૭/૦૫/૨૦૨૫ ના રોજ ધોરણ ૧૦ પછીના ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ…
“ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન”અંતર્ગત નવસારી જિલ્લાના આદિવાસી લોકોને પાયાની સુવિધાઓ પૂરી પાડવાનું લક્ષ્ય
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ૨૩૮ ગામોના ૪,૯૩,૪૬૧ જેટલા આદિજાતિ લોકોને આ અભિયાન અંતર્ગત આવરી લેવાનો લક્ષ્યાંક ધરતી આબા…
વર્ષ ૨૦૨૫–૨૬ માટે નવસારી જિલ્લાના ૫૧ ગામોમાં વાસ્મોના રૂ.૧૩૨ લાખના યોજનાકીય કામોને બહાલી આપવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઈ…
નવસારી જિલ્લાના ઓધોગિક એકમો અને અન્ય ખાનગી એકમોમાં કામ કરતા શ્રમિક/ કામદારોની વિગત પોલીસને આપવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ તા. ૧૧/૦૭/૨૦૨૫ સુધી શ્રમિકો/કામદારોની સાચી ઓળખ પ્રસ્થાપિત તથા ડોક્યુમેન્ટો જમા કરાવવાના રહેશે. નવસારી જિલ્લાના ઓધોગિક અને…










