NAVSARI
-
નવસારી જિલ્લામાં આદિજાતિ સમુદાયના પરિવારોને મળ્યા સરકારની વિવિધ જનકલ્યાણલક્ષી યોજના-સેવાઓના લાભ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત વાંસદા ,જલાલપોર , ચીખલી અને નવસારી તાલુકાઓમાં બેનીફિસિયરી સેચ્યુરેશન…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા-એકી તથા બેકી તારીખ પ્રમાણે વાહન પાર્કિંગ સંબંધિત મહત્વપૂર્ણ જાહેરનામું….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં સતત વધી રહેલા વસ્તી ગીચતા, કમર્શિયલ ધાંધકીય કારોબાર તથા પ્રવાસન પ્રવૃત્તિઓના પરિણામે મોટા…
-
ખેરગામના આદિમ જૂથના પરિવારોની દુર્દશા: વર્ષોથી યોજના વિનાની જીંદગી, પાણી-રોડ-આવાસથી વંચિત શું આ વિકાસ છે ?
ખેરગામ ના લોટી ફળિયામાં વસવાટ કરતા આદિમ જૂથના ઘણા પરિવારો છેલ્લા ઘણા વર્ષોથી ખરાબ પરિસ્થિતિઓમાં જીવન ગુજારી રહ્યા છે. તેઓ…
-
નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ વાંસદા તાલુકાના ચૌંઢા ગામમાં યોજાયેલ સેચ્યુરેશન બેનિફિશરી કેમ્પની મુલાકાત લીધી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા,ચીખલી,ગણદેવી અને નવસારી તાલુકાઓના લાભાર્થીઓએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સ્થળ પર જ લાભ મેળવ્યો…
-
નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓનું દુરસ્તી કામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી:તા.૦૮ નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદના કારણે નવસારી જિલ્લાના ગ્રામીણ વિસ્તારના કેટલાક…
-
ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ અભિયાન હેઠળ નવસારીના ચાર તાલુકાઓમાં સરકારી સેવાઓના ઘરઆંગણે લાભ માટે કેમ્પ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વાંસદા , ગણદેવી ,નવસારી અને ચીખલી તાલુકાઓના લાભાર્થીઓએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સ્થળ પર જ લાભ…
-
गुजरात के हाईवे चकाचक है’-વિકાસ કોળી, NHAI 48 પરથી પસાર થતા વાહનચાલક,નવસારી જિલ્લાનો 47 કી.મી.હાઇવે ચકાચક કરાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *ગુજરાત રાજ્યમાં મહિનામાં બેથી ત્રણ વખત માલસામાન પહોચાડવા અવરજવર કરતા એક ટ્રક ડ્રાઇવરે જણાવ્યો પોતાનો અભિપ્રાય*…
-
વલસાડઃ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વલસાડ દ્વારા શિક્ષણ સહાયક નિમણૂંક વિતરણ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વલસાડ જિલ્લાના શિક્ષણક્ષેત્રમાં નવી ઊર્જા સંચાર કરવા અને ગુણવત્તાસભર શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે…
-
હેલ્પલાઇન:-નવસારી મહાનગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પર કોઈ ખામી કે ખાડાની સમસ્યાઓ માટે ખાસ હેલ્પલાઇન શરૂ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા તરફથી જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે શહેરના વિવિધ વિસ્તારોમાં ખાડાની સમસ્યાને તાત્કાલિક…
-
ખેરગામ બેંક ઓફ બરોડાના મેનેજરનો વિદાય સમારંભ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ખાતે આવેલી સૌપ્રથમ બેંક ઓફ બરોડામાં છેલ્લા ત્રણ વર્ષથી મેનેજર તરીકે ફરજ બજાવતા પ્રકાશકુમાર ઝા…







