NAVSARI
-
નવસારી જિલ્લાનાં કસ્બાપાર ખાતે પશુને તાત્કાલિક સારવાર આપવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા કસ્બાપાર ગામ ખાતે ચંપકભાઈ ના ઘરે ૨.૫ મહિનાની ભેસના પેટમાં સારણ ગાંઠનો પશુ સારવારનો…
-
નવસારી: મહિલાએ તેમના દેરાણીને સમજાવવા માટે નવસારી 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ લીધી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *અભયમની ટીમ દ્વારા પીડીતાના દેરાણીને કાયદાકીય ભાષામાં ઘરસંસાર ન તૂટે તે માટે સમજાવ્યા* નવસારી જિલ્લાના ગ્રામ્ય…
-
તેરે મેરે સપને” પ્રિ-મેરીટલ કમ્યુનિકેશન દ્વારા નવસારી અને ચીખલી પોલીસ મથકે બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર શરૂ કરવામાં આવ્યા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સમાજમાં થતાં છુટાછેડાના કિસ્સાઓ/બનાવો અટકાવવા તેમજ સારા ભવિષ્યના નિર્માણ માટે “તેરે મેરે સપને”- પ્રિ-મેરીટલ કમ્યુનિકેશન સેન્ટરની…
-
નવસારી: GMERS મેડિકલ કોલેજમાં MBBSના વિદ્યાર્થીઓના અભ્યાસ અને માનવ સંશોધન માટે દેહદાન કરવા અનુરોધ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *કોઈ પણ વ્યક્તિ ઉંમર, જાતિ, ધર્મના ભેદભાવ વિના મેડિકલ વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે દેહદાન કરી શકે છે*…
-
નવસારી ટાઉનમાં રહેતા પાયલબેન કાકડિયા અને એમનો દીકરો જેવિન કોઈને કહ્યા વગર ઘરેથી ચાલી ગયેલ છે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી ટાઉનના રાધે પાર્ક સોસાયટી સ્ટેશન રોડ નવસારીના રહેવાસી પાયલબેન સતિષભાઇ કોકડિયા ઉ.વ.૩૩ ધંધો.ઘરકામ, શરીરે પંજાબી…
-
નવસારી શહેરના પાંચ વિસ્તારોમાં જાહેર રસ્તાઓને દબાણમુક્ત બનાવવા હેતુ“નો વેંડર ઝોન”જાહેર કરાયા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના ૫ મુખ્ય વિસ્તારોમાં જાહેર રસ્તાઓ પર થયેલા અનધિકૃત દબાણો દૂર કરવા અને…
-
નવસારીના ખેડૂત બજનભાઈ,જાપાનીઝ મિયાઝાકી કેરી અને થાઈલેન્ડની ઓલટાઈમ કાટીમાન કેરીનું પ્રાકૃતિક ઢબે ઉત્પાદન કરે છે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આ વિદેશી કેરીઓનું ફલાવરીંગ બારેમાસ આવે છે તથા વિદેશમાં ભાવ પણ ખુબ જ સારો પ્રાપ્ત થાય…
-
નવસારી જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા-ગણદેવા ખાતે ઓગષ્ટ-૨૦૨૫ પ્રવેશ પ્રક્રિયા શરૂ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૬: રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની રાજયની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા-ગણદેવા ખાતે પ્રવેશસત્ર ઓગષ્ટ-૨૦૨૫ ની…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા યોજાયેલ નિશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ નો ૪૫૦ જેટલા સફાઈ કર્મચારીઓએ લાભ લીધો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓના આરોગ્યપ્રતિ દૃઢ ચિંતાને પગલે તા . ૧૫ જૂન ૨૦૨૫ રવિવારના રોજ…
-
પાટી ગામમાં 49 લાખના કૌભાંડ સામે ખેડૂતોએ ન્યાયની માંગ સાથે ખેરગામ પોલીસ સ્ટેશનનો આશરો લીધો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના પાટી, વડપાડા અને તોરણવેરા જેવા સંપૂર્ણ આદિવાસી વસતિ ધરાવતા ગામોમાં “નલ સે જલ” યોજના…








