NAVSARI
નવસારી જિલ્લા સેવા સદનમાં સખી મંડળ સંચાલિત “મંગલમ” કેન્ટીન શરૂ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા સેવા સદનના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે સખી મંડળ સંચાલિત મંગલમ કેન્ટીનનું ઉદ્ઘાટન કરાતા મહિલા સશક્તિકરણ…
નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ તકેદારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૦૪: નવસારી જિલ્લા સેવાસદનના સભાખંડ ખાતે યોજાયેલી જિલ્લા તકેદારી સમિતિની ત્રિ-માસિક સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા…
Navsari:નવસારી જિલ્લામાં આત્મા અંતર્ગત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા ખેડૂત મહિલાઓની સક્રિય ભાગીદારી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *નવસારી જિલ્લાના ચંદ્રવાસણસુપા ગામના પ્રજ્ઞાબેન પટેલ ફકત એક વિંધામાં ૧૧ થી વધુ શાકભાજી અને ૦૩…
નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતમાં ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીની ગવર્નિંગ બોડી સહિત આરોગ્ય વિભાગની બેઠકો યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૦૩: નવસારી જિલ્લા સેવા સદન ખાતે આયોજિત આરોગ્ય વિભાગની શ્રેણીબદ્ધ બેઠકોમાં જુદી જુદી કામગીરીઓની સૂક્ષ્મ છણાવટ…
નવસારી મહાનગરપાલિકાના દ્વારા આગામી આવતા પર્વ નિમિતે કતલખાનાઓ તેમજ વેચાણ બંધ રાખવા જાહેરનામુ બાહર પડાયું.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ–નવસારી Navsari: નવસારી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની ધાર્મિક ભાવનાઓને ધ્યાનમાં રાખીને આગામી આવતા પર્વ નિમિતે જાહેરનામું બાહર પાડવામાં…
Navsari: દેશી ગાયના છાણ અને મૂત્રની સુગંધથી દેશી અળસિયા જમીનના ઉપરના સ્તરમાં આવી જાય છે અને જમીનને ઉત્પાદક બને છે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૦૨: દેશના નાગરીકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિને અપનાવવા આહવાન કર્યું છે.…
ખેરગામમાં હઝરત ગૈબન શાહ બાબાનો ઉર્ષ શરીફ ઉજવવામાં આવ્યો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ બજારમાં આવેલી હિન્દૂ મુસ્લિમોમાં એકતાનું પ્રતીક હઝરત પીર ગૈબન શાહ બાબાનો સંદલ શરીફની ઉજવણી સૈયદ…
નવસારીમાં ગેરકાયદેસર સરકારી અનાજના ૧૯ કટ્ટા ડોર સ્ટેપ ડિલિવરી કોન્ટ્રાક્ટરના ઘરેથી મળી આવ્યા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી શહેરના કબીલપોર વિસ્તારમાં સરકારી અનાજની હેરાફેરીમાં ગેરકાયદે ચોખાના ૧૯ કટ્ટાનો જથ્થો રામેશ્વર પાર્કમાં રહેતા કિશન…
Navsari: મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નીલમબેનનું નવસારી ખાતે અવસાન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી તા.૧ એપ્રિલ: મહાત્મા ગાંધી પરિવારના હરીદાસ ગાંધીની પુત્રી અને તેની પુત્રી રામીબેનના પુત્રી નવસારી જિલ્લાના…
ખેરગામ તાલુકાના પાટી ગામે ચૈત્રી નવરાત્રી નિમિત્તે દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના પાટી ગામના બાવીસા ફળીયાના દામુભાઈ પટેલ અને કલ્પનાબેન પટેલ દ્વારા માવલી માતાના મંદિરનો જીર્ણોધ્ધારઅર્થે…









