NAVSARI
-
નવસારી ખાતે”આત્માનું પરમાત્મા સાથે મિલન” વિષયક આધ્યાત્મિક મેડિટેશન કેમ્પ યોજાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી તા.૧૪. નવસારી મહાનગરપાલિકા અને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિધાલયના સહયોગથી આજરોજ “આત્માનું પરમાત્મા સાથે મિલન” વિષયક…
-
ખેરગામ :નોટબુક વિતરણ કાર્યક્રમ: પોમાપાળ પ્રાથમિક શાળામાં શિક્ષણને પ્રોત્સાહન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના પોમાપાળ ગામે તારીખ 14 જૂન, 2025ના રોજ પોમાપાળ પ્રાથમિક શાળામાં એક પ્રેરણાદાયી નોટબુક વિતરણ…
-
નવસારી જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના આયોજન નિમિતે બેઠક યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૩: આગામી ૨૧મી જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત નવસારી જિલ્લામાં જિલ્લા કક્ષા સહિત વિવિધ સ્થળોએ…
-
નવસારી જિલ્લા આયુર્વેદ અને આયુષ કચેરી ગાંધીનગર દ્વારા જિલ્લાનાં વિવિધ સ્થળોએ યોગ પ્રદર્શનના કાર્યક્રમો યોજાયા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૩: નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો. કાજલ મઢીકરના માર્ગદર્શન હેઠળ ૧૦૦ દિવસ…
-
૧૦૦ દિવસ યોગ દિવસ ઉજવણીના ભાગરૂપે સરકારી આયુર્વેદ દવાખાનું ચીખલી તથા સુરખાઇ ખાતે યોગ સેશન યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૩ નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો.કાજલ મઢીકરના માર્ગદર્શન હેઠળ ૧૦૦ દિવસ યોગ…
-
નવસારી જિલ્લાની રાઠોડ પરિવારની બ્રેઈનડેડ મહિલાના અંગદાન થી ત્રણને નવજીવન મળશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના જલાલપોરના મોટીમેલણ ફળિયા ખાતે રહેતા ૪૫ વર્ષીય ધનકીબેન <રાઠોડ બ્રેઈનડેડ મહિલાના બે કિડની અને…
-
વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત નવસારીના અબ્રામા અને દાંડી ગામે પાક પરિસંવાદ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૨: ભારત સરકારના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના માર્ગદર્શનથી તા. ૨૯ મે થી ૧૨ જૂન દરમિયાન સમગ્ર…
-
નવસારી જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ૩૫ જેટલી શાળાના વાલીઓ સાથે વિડિયો કોન્ફરન્સ યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *ખાનગી શાળામાંથી સરકારી શાળામાં વાલીઓ પોતાના બાળકોને પ્રવેશ અપાવે એ માટે અનુરોધ કરાયો* નવસારી,તા.૧૨: સરકારશ્રી શિક્ષણ…
-
બીલીમોરા ચીખલી વાંસદા વઘઈ રોડ ઉપર અપગ્રેડેશનની કામગીરી ચાલતા વૈકલ્પિક માર્ગ ઉપર ડાયવર્ટ જાહેર કરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૨: નવસારી જિલ્લામાં બીલીમોરા ચીખલી વાંસદા વઘઈ વાસદા રોડ પર હાલમાં ગુજરાત સરકાર દ્વારા “રાજ્યના ઔદ્યોગિક…
-
સરકારી પોલીટેક્નીક વલસાડ ખાતે હીરક મહોત્સવ ઉજવણીના ભાગ રૂપે માં સરસ્વતીની એકજ માર્બલમાંથી કંડારાયેલ ૬ ફૂટ ઉચી ભવ્ય- દિવ્ય મૂર્તિની ભાવપ્રતિષ્ઠા, સ્થળ પવિત્રીકરણ અને અનાવરણનો કાર્યક્રમ યોજાયો.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સરકારી પોલીટેક્નીક વલસાડ ખાતે હીરક મહોત્સવના કન્વીનર અને આચાર્ય ડૉ. અમિત ધનેશ્વરના માર્ગદર્શન હેઠળ સંસ્થાના…








