NAVSARI
ખેરગામમાં મુસ્લિમોના ઇદુલ-ફિત્રની શાંતિપૂર્ણ ઉજવણી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ મુસ્લિમોના પવિત્ર રમઝાન માસ 29 રોઝા સાથે પૂર્ણ થતાં સોમવારે ઇદની ભવ્ય ઉજવણી મુસ્લિમ બિરાદરો…
સમસ્ત આદિવાસી સમાજ વલસાડ તાલુકા દ્વારા તીઘરા,ભાણજી ફળીયા ગામમાં આયોજિત આદિવાસી એકતા કપ-2025માં અંડરગોટાની ટીમ વિજેતા.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ છેલ્લા કેટલાય સમયથી સોસીયલ મીડિયાના વધી રહેલા બહોળા વપરાશથી આદિવાસી સમાજમાં એકતા અને જનજાગૃતિનું પ્રમાણ…
નવસારી મહાનગરપાલિકાની ઉત્તરની તમામ કચેરીઓ તેમજ દક્ષિણ ઝોનની કચેરીઓમાં વિવિધ કરવેરા સ્વીકારવા રજાના દિવસોમા પણ શરૂ રહશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી નગરપાલિકા વિસ્તારના ઉત્તર તેમજ દક્ષિણ ઝોનની કચરીઓમાં જેમના વેરા ભરવાના બાકી હોય તેમના વેરા સ્વીકારવા…
NAVSARI: ચીખલીના દેગામ સ્થિત વારી એનર્જીસ ખાતે નવા સોલર સેલ મેનુફેક્ચરીંગ યુનિટનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *-:મુખ્યમંત્રીશ્રી:-*_ * વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા ‘વન અર્થ, વન સન વન ગ્રીડ’નો…
નૈસર્ગિક નવસારી જિલ્લાના ૨૯ ખેડૂતોને પ્રાકૃતિક ખેતપેદાશોના વેચાણ માટે ફોલ્ડેબલ કેનોપીનું વિતરણ કરવામાં આવ્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા સ્વભંડોળ યોજના હેઠળના ફ્લેગશીપ પ્રોજેક્ટ “રસાયણમુક્ત નવસારી” અંતર્ગત ખેડૂતોને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાના વરદ…
VANSDA : વાંસદા ખાતે વન નેશન વન ઇલેક્શનના સમર્થનમાં મોટી સંખ્યામાં સરપંચો ઉપસ્થિત રહી સમર્થન જાહેર કર્યો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વાંસદા તા.28 માર્ચ – નવસારી જિલ્લાનાં વાંસદા ખાતે વન નેશન વન ઈલેકશન ના સમર્થનમાં ટાઉન હોલ…
Navsari:-પ્રાકૃતિક ખેતી થકી શાકભાજીમાં સારો નફો મેળવતા નવસારી તાલુકાના ઉન ગામના રીટાબેન પટેલ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ “પ્રાકૃતિક ખેતીથી શાકભાજી પાકમાં મેળવી સારી કમાણી” – રીટાબેન પ્રમોદભાઇ પટેલ ખેડૂતો દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક ખેત…
નવસારી જિલ્લા વિકાસ અધિકારી એ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં લોકપ્રશ્નોનું તાત્કાલિક ઉકેલ લાવવા તાકીદ કરી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી લોકપ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિમાસ યોજાતા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા પ્રસ્તુત થયેલા પ્રશ્નો પૈકી મોટા ભાગના…
સનાતન ધર્મમાં ઉનાઈ ખાતે શુદ્ધિ કાર્યક્રમ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ
Navsari: ડ્રગ્સના દૂષણને રોકવામાં સદંતર નિષ્ફળ એવા ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરીને ગુજરાતને ડ્રગ્સથી મુક્તિ આપવામાં આવે.
વાત્સલયમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી પોલીસ સરકાર અને ડ્રગ્સ માફિયાઓની મિલીભગત ની શંકા, 35 થી વધુ વિડીઓમાં પોલીસ હપ્તા લેવા જાય…









