GUJARAT
-
થાનગઢમાં દોઢ મહિના અગાઉ બેફામ કાર હંકારી રાહદારીઓના જીવને જોખમમાં મુકનારા બે શખ્સોને ઝડપી લીધા
તા.26/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર પોલીસને થાપ આપી ફરાર થયેલા બે આરોપીઓ ઝડપાયા, આઝાદ ચોકમાં નીકળ્યું સરઘસ, સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ પોલીસ…
-
ધ્રાંગધ્રાના નવલગઢ ગામે દારૂનું વેચાણ બંધ કરાવવા ગ્રામજનો પહોંચ્યા પોલીસ મથકે
તા.26/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સરપંચ સહિતના આગેવાનોએ પોલીસને વારંવાર રજૂઆત છતાં પણ દારૂનું વેચાણ બંધ ન થતા રોષ ફેલાયો, સુરેન્દ્રનગર…
-
ચોટીલાની કનૈયા ચોકડીથી મુખ્ય માર્ગોમાં પાણીનો બગાડ અટકાવવા તંત્રની સૂચના
તા.26/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા શહેરમાં ઘણા સમયથી જાહેર રસ્તા ઉપર તેમજ સોસાયટી વિસ્તારોમાં પાણીનો વેડફાટ કરી દુરુપયોગ…
-
કાલોલ તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આયોજીત કાનુની શિક્ષણ શિબિર છગનપુરા સ્કુલમાં યોજાઇ.
તારીખ ૨૬/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આયોજીત કાનુની શિક્ષણ શિબિર તાલુકાની કરૂણેશ વિદ્યામંદિર છગનપુરા…
-
દાહોદ તાલુકાના નજીક એક ગામમાંથી થર્ડ પાર્ટને એક અજાણી 17 વર્ષીય માનસિક અસ્વસ્થ કિશોરી મળી આવતા તેઓએ 181 મહિલા હેલ્પલાઇની મદદ લીધી
તા.૨૬.૧૨.૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદ તાલુકાના નજીક એક ગામમાંથી થર્ડ પાર્ટને એક અજાણી 17 વર્ષીય માનસિક અસ્વસ્થ કિશોરી…
-
MORBI:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન, મોરબી માં મેગા વાલી સેમિનારનું ભવ્ય આયોજન — છ હજાર વાલીઓની ઉત્સાહભરી ઉપસ્થિતિ
MORBI:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન, મોરબી માં મેગા વાલી સેમિનારનું ભવ્ય આયોજન — છ હજાર વાલીઓની ઉત્સાહભરી ઉપસ્થિતિ ગત વર્ષે નવયુગ…
-
બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ટીંબા ગામ પ્રા.શાળાના બાળકોએ કેમિકલ મુક્ત જીવન પદ્ધતિ પર પ્રોજેક્ટ તૈયાર કરી જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવ્યું.
તારીખ ૨૬/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિ અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ બાળ વૈજ્ઞાનિક…
-
જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ડો. પ્રદ્યુમન વાજા અને સહ પ્રભારી મંત્રી શ્રી કૌશિક વેકરીયા અને જૂનાગઢ જિલ્લા પ્રભારી સચિવ શ્રી દિલીપ રાણા ની અધ્યક્ષતામાં વિકાસના કામો સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ
જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ડો.પ્રદ્યુમન વાજા અને સહ પ્રભારી મંત્રી શ્રી કૌશિક વેકરીયાની અધ્યક્ષતામાં વિકાસના કામો સંદર્ભે અધિકારીઓ સાથે…
-
આગથળા ધાનેરા રોડ તંત્ર ની નિષ્ફળતા સામે જનતાનો ફાટેલો રોષ
નારણ ગોહિલ લાખણી વાવ–થરાદ જિલ્લાના લાખણી તાલુકાનો આગથળા થી ધાનેરા સુધીનો મુખ્ય માર્ગ આજે ભષ્ટ્રાચાર, બેદરકારી અને તંત્રની અણગમતી નો…
-
કેબિનેટ મંત્રી શ્રી ડો.પ્રદ્યુમન વાજા શ્રી અને ઉર્જા મંત્રી શ્રી કૌશિક વેકરીયાએ શ્રી ગુરુનાનક શાહી ગુરુદ્વારાએ શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી અને જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ડો.પ્રદ્યુમન વાજા અને ઉર્જા મંત્રીશ્રી અને જુનાગઢ જિલ્લાના…









