GUJARAT
-
અમદાવાદ જિલ્લામાં મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાથી 2.58 લાખથી વધુ વિદ્યાર્થીઓને પોષણ, ગુજરાત બન્યું દેશનું અગ્રણી રાજ્ય
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: અટલ નેતૃત્વ, અવિરત વિકાસ અને સુશાસન પર્વ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી મુખ્યમંત્રી પૌષ્ટિક…
-
શિવ (ઘેલા સોમનાથ) થી શિવ (સોમનાથ)સુધીની જનકલ્યાણ શિવવંદના પદયાત્રા, રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના નેતૃત્વમાં ઘેલા સોમનાથથી શરૂ થયેલી પદયાત્રાનું સોરઠની ભૂમિમાં ભાવભેર સ્વાગત- અભિવાદન
રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના નેતૃત્વમાં ઘેલા સોમનાથથી શરૂ થયેલી…
-
હાલોલ ગ્રામ્ય પોલીસે ટીંબી ત્રણ રસ્તા પાસેથી વિદેશી દારૂનો જથ્થો લઇને જતી ઈકો કારને એક ઇસમ સાથે ઝડપી પાડ્યો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૩.૧૨.૨૦૨૫ હાલોલ ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી કે એક સફેદ કલરની મારુતિ સુઝુકી કંપનીની ઈકો કાર ભારતીય…
-
“વૃક્ષો માટે મહિલાઓ”અભિયાન અંતર્ગત કાલોલ નગરપાલિકા દ્વારા હિન્દુ સ્મશાન વિસ્તારમાં વૃક્ષા રોપણનુ આયોજન કરાયું
તારીખ ૨૩/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ગુજરાત સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ ની…
-
નરેન્દ્ર મોદી વિચાર મંચ તથા કાશીબા આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા મફત આયુર્વેદિક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પમાં મોટીસંખ્યામાં દર્દીઓએ લાભ લીધો.
તારીખ ૨૩/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ બસ સ્ટેન્ડ સામે આવેલ સાંઈ કોમ્પલેક્ષ ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચ કાલોલ તાલુકાના સહયોગથી…
-
ટેટ-1 વિશ્લેષણ: માત્ર 5% રિઝલ્ટની આશંકા, શું પ્રાથમિક શિક્ષકોની ઘટ યથાવત રહેશે?
વાત્સલ્યમ્ સમાચાર, પુજા ઠક્કર – મુંદરા કચ્છ. ટેટ-1 વિશ્લેષણ: માત્ર 5% રિઝલ્ટની આશંકા, શું પ્રાથમિક શિક્ષકોની ઘટ યથાવત રહેશે?…
-
MORBI:મોરબીમાં રાજકીય વગના જોરે ઉઘરાણી દબાવવાનો ખેલ? પક્ષ પ્રમુખ સામે કલેક્ટર-પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત
MORBI:મોરબી શહેરમાં રાજકીય વગના જોરે ઉઘરાણી દબાવવાનો ખેલ? પક્ષ પ્રમુખ સામે કલેક્ટર-પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત “પૈસા માંગવા જઈએ તો પોલીસ…
-
વિજાપુર : પિલવાઇ આઇટીઆઈ ખાતે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત વકૃત્વ સ્પર્ધા યોજાઈ
વિજાપુર : પિલવાઇ આઇટીઆઈ ખાતે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત વકૃત્વ સ્પર્ધા યોજાઈ વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર વિજાપુર તાલુકાના પિલવાઇ…
-
રાજુલા ના છતડીયા મુકામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય.૪ માં યોજાયો વાર્ષિકોત્સવ
યોગેશ કાનાબાર રાજુલા રાજુલા ના છતડીયા મુકામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય.૪ માં યોજાયો વાર્ષિકોત્સવ રાજુલા ના છતડીયા ગામમાં આવેલ જી.એમ.બી…
-
રાજુલા મારુતિ ધામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
યોગેશ કાનાબાર રાજુલા રાજુલા મારુતિ ધામ મંદિર ખાતે વૃક્ષારોપણ કરાયુ આજ તા.23/12/2025 રોજ રાજુલા નગરપાલિકા સંચાલન દ્વારા મારુતિ ધામ તળાવ…








