GUJARAT
-
ટેકાના ભાવે ખરીદ થયેલ જણસના ચુકવણામાં ૭ દિવસથી વધુ વિલંબ થાય તો બેંક ખાતાની વિગતો ચકાસવી, ખેડૂતોએ પ્રથમ ખરીદ સેન્ટર પરથી પેમેન્ટની સ્થિતિ જાણવી
ખરીફ પાકો માટે હાલમાં ટેકાના ભાવે ખરીદી- ૨૦૨૫ અંતર્ગત મગફળી, સોયાબીન, મગ અને અડદ પાકની ખરીદી જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકામાં…
-
કેશોદમાં મલ્ટી પર્પઝ ચબૂતરાનું લોકાર્પણ ધારાસભ્ય દેવાભાઈ માલમ ના હસ્તે કરવામાં આવ્યું ફર્સ્ટ એઈડ બૉક્સ, પાણી માટે કૂંડુ, પક્ષી માટે ચણ ની વ્યવસ્થા, વૃદ્ધો માટે બેસવાની વ્યવસ્થા નોટીસ બોર્ડ જેવા હેતુઓ નો ચબુતરામાં સમાવેશ
આપણી સંસ્કૃતિનું એક પ્રાચીન પરંતુ અતિમૂલ્યવાન નજરાણું એટલે ચબૂતરો.પક્ષીઓ માટે પાણી, દાણા અને આશ્રય આપતું ચબૂતરો એ માત્ર પ્રકૃતિની સંભાળ…
-
સંસ્કાર અને શિસ્તના પર્યાય સમા શ્રી હઠીસિંહજી વિનય મંદિર કેશોદ ખાતે શાળા રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
શ્રી રાજપૂત સેવા સમાજ સંચાલિત સંસ્કાર અને શિસ્તનો પર્યાય એવી શ્રી હઠીસિંહજી વિનય મંદિર, કેશોદ ખાતે શાળા રમતોત્સવનું ભવ્ય આયોજન…
-
Rajkot: ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપ અંતિમ ચરણમાં : આજથી શરૂ થયેલા પ્રી-ક્વાર્ટર મેચમાં ૧૬ ટીમ વચ્ચે જંગ
તા.૧૦/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેષ મોડાસીયા અને ગીરગંગા પરિવારના શ્રી દિલીપભાઈ સખિયાના હસ્તે વિજેતા ટીમોને સન્માનિત કરાઈ…
-
Rajkot: પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધતું ગુજરાત: આરોગ્ય, ધરતી અને પર્યાવરણ માટે લાભદાયક મેથીની પ્રાકૃતિક ખેતી
તા.૧૦/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર મેથીના પાકના વાવેતર માટે નવેમ્બર-ડિસેમ્બર મહિના શ્રેષ્ઠ ઠંડી ઋતુ માટે અનુકૂળ એવો મેથીનો પાક પ્રાકૃતિક રીતે ઉગાડવાથી…
-
Rajkot: ₹130 કરોડના દરિયાકાંઠા વિકાસ સાથે કચ્છ – સૌરાષ્ટ્રમાં રોકાણની નવી તકો
તા.૧૦/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર ટૂરિઝમ રોકાણ માટે પ્રીમિયમ પ્લેટફોર્મ ગુજરાતનો દરિયાકાંઠો: ગ્લોબલ બ્લૂ ફ્લેગ અને…
-
Rajkot: ગુજરાતમાં આગામી તા. ૧૧ થી ૨૩ ડિસેમ્બર દરમિયાન રાજ્યવ્યાપી “સશક્ત નારી મેળા”નું આયોજન
તા.૧૦/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૧૧ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બનાસકાંઠાના પાલનપુર ખાતેથી “સશક્ત નારી મેળા”નો રાજ્યવ્યાપી શુભારંભ…
-
સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત સંસ્થાને લગ્ન નિમિત્તે દાન અર્પણ કરી પ્રેરણાદાઈ કાર્ય કરતા પ્રજાપતિ સમાજ…
સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત સંસ્થાને લગ્ન નિમિત્તે દાન અર્પણ કરી પ્રેરણાદાઈ કાર્ય કરતા પ્રજાપતિ સમાજ… વાવ-થરાદ જિલ્લાના રાહ…
-
ખોટા આદિવાસી જાતિના દાખલાઓ પર નોકરી અને શિક્ષણમાં પ્રવેશ મેળવનાર લોકોને દૂર કરવામાં આવે: ચૈતર વસાવા
ખોટા આદિવાસી જાતિના દાખલાઓ પર નોકરી અને શિક્ષણમાં પ્રવેશ મેળવનાર લોકોને દૂર કરવામાં આવે: ચૈતર વસાવ તાહિર મેમણ-…
-
એડ. ભરત સુવાને જન્મદિવસની બેવડી ભેંટ આપીએ
જેના ઉપર સિનિયરોના આશીર્વાદ હોય, સાથીઓનો હંમેશા સાથ હોય અને જુનિયરોની અપેક્ષા સભર સાચી પસંદગીસભર મીટ હોય તેવા ૧૧ વર્ષથી…





