GUJARAT
-
મોડાસા : વણિયાદથી થી નહેરુકંપા નજીકના માર્ગ પર ઠેર ઠેર ખાડાઓ, સોલર પ્લાન્ટના મસમોટા ઓવરલોડિંગ સાધનો એ રસ્તાનો દાટ વાર્યો – માર્ગ અને મકાન વિભાગ નિષ્ક્રિય.!!! આમ જનતા પરેશાન
અરવલ્લી અહેવાલ : હિતેન્દ્ર પટેલ મોડાસા : વણિયાદથી થી નહેરુકંપા નજીકના માર્ગ પર ઠેર ઠેર ખાડાઓ, સોલર પ્લાન્ટના મસમોટા ઓવરલોડિંગ…
-
ઔદ્યોગિક જીવનમાં આધ્યાત્મિકતા—અદાણી વિલમાર મુંદરામાં પ્રેરણાદાયી વિશેષ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર, પુજા ઠક્કર – મુંદરા કચ્છ. ઔદ્યોગિક જીવનમાં આધ્યાત્મિકતા—અદાણી વિલમાર મુંદરામાં પ્રેરણાદાયી વિશેષ કાર્યક્રમ યોજાયો મુંદરા, તા.…
-
MORBI:મોરબીના શકત શનાળા ગામ નજીક રહેણાંકમાંથી વિદેશી દારૂની બોટલ ઝડપાઇ.
MORBI:મોરબીના શકત શનાળા ગામ નજીક રહેણાંકમાંથી વિદેશી દારૂની બોટલ ઝડપાઇ. મોરબી શહેરના શકત શનાળા ગામ નજીક મુરલીધર હોટલ પાછળ રહેતા…
-
HALVAD:હળવદના સુખપર ગામની સીમમાં ઇલેક્ટ્રિક મોટરની ચોરી કરનાર બે શખ્સો મુદામાલ સાથે ઝડપાયા
HALVAD:હળવદના સુખપર ગામની સીમમાં ઇલેક્ટ્રિક મોટરની ચોરી કરનાર બે શખ્સો મુદામાલ સાથે ઝડપાયા હળવદ તાલુકાના સુખપર ગામની સીમમાં આવેલી નર્મદા…
-
રાજ્યના નાણાં, જેલ અને પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્યમંત્રી શ્રી કમલેશ પટેલે જૂનાગઢ ખાતે રૂ. ૧૩.૫૩ કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ આવાસ અને જિલ્લા જેલના મહિલા બેરેક સહિતના મકાનોનું લોકાર્પણ કર્યું
રાજ્યના નાણાં, જેલ અને પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્યમંત્રી શ્રી કમલેશ પટેલે આજે જૂનાગઢ ખાતે રૂ. ૧૩.૫૩ કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ…
-
વિદેશી દારૂ રોકવામાં ‘બોર્ડર’ નડે છે, તો દેશી દારૂ રોકવામાં કોના ‘ઓર્ડર’ નડે છે? ‘લાલો’ ફિલ્મે ઉઘાડી પાડી તંત્રની પોલ!
બહારથી આવતા દારૂ પર નિયંત્રણ ન હોવાનું બહાનું કાઢતું પોલીસ તંત્ર, નાક નીચે ધમધમતી દેશી ભઠ્ઠીઓ કેમ નથી દેખી શકતું?…
-
કેન્દ્રીય સહકાર મંત્રીશ્રી અમિત શાહના કરકમળે આગથળા ખાતે “બનાસ બાયો-સીએનજી – બનાસ મોડેલ”નું ભવ્ય લોકાર્પણ કરાયું
8 ડિસેમ્બર જીતીશ જોષી પાલનપુર બનાસકાંઠા કેન્દ્રીય સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે પશુપાલક મહિલાઓ સાથે ખેતી, પશુપાલન, મધ ઉછેર, બટાકાની ખેતી,…
-
હાલોલ : રૂબામીન કંપનીમા ફર્નેશ ઓઈલની ટેન્ક ધડાકાભેર ફાટતા આગ લાગી,ચાર ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૭.૧૨.૨૦૨૫ હાલોલ નગરના ઔધોગિક વિસ્તારમાં આવેલી રૂબામીન કંપની માં આજે મોડી સાંજે કંપની માં ફર્નેશ ઓઈલ ની…
-
Rajkot: અમદાવાદમાં સાબરમતી નદીના તટે ’પ્રમુખ વરણી અમૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી
તા.૭/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં…
-
Rajkot: AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનું રાજકોટમાં આગમન
તા.૭/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ગુજરાતની હાલત દિવસ અને દિવસે ખરાબ થઈ રહી છે: અરવિંદ કેજરીવાલ સરકાર પોતે માને છે કે તેમનાથી…









