GUJARAT
-
આહવા મુખ્ય માર્ગ પર દબાણ હટાવ ઝુંબેશમાં નાના વેપારીઓમાં મુશ્કેલી, વેપારી એસોસિએશન દ્વારા પ્રાંત અધિકારીને રજૂઆત.
વાત્સલ્યમ સમાચાર વાંસદા ડાંગ ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે સરકારી તંત્ર દ્વારા મુખ્ય માર્ગ પર ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશ…
-
રાજ્યની 17 પાલિકાની 541 બાંધકામ સાઈટને વાયુ પ્રદૂષણ મુદ્દે રૂ. 1.23 કરોડથી વધુનો દંડ કર્યો
શિયાળાની શરૂઆત સાથે જ રાજ્યના મહાનગરોમાં વધી રહેલી હવા પ્રદૂષણની માત્રાને ગંભીરતાપૂર્વક ધ્યાને લઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય…
-
આણંદ મહાનગરપાલિકા દ્વારા અમૂલ ડેરી રોડ ઉપર આવેલ શાકમાર્કેટમાં ગંદકી અને પાર્કિંગ બાબતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આણંદને આપવામાં આવી નોટિસ
આણંદ મહાનગરપાલિકા દ્વારા અમૂલ ડેરી રોડ ઉપર આવેલ શાકમાર્કેટમાં ગંદકી અને પાર્કિંગ બાબતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આણંદને આપવામાં આવી…
-
પશુપાલકોને આત્મનિર્ભર બનાવતું બનાસનું ચક્રીય અર્થતંત્ર મોડેલ: ૪૦૦ રૂપિયા થી લઈને ૨૪ હજાર કરોડ સુધીની બનાસ ડેરીની સફળ સફર કરી
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે બનાસ ડેરી હસ્તકના વિવિધ પ્રકલ્પોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું ______________ સણાદર ડેરી…
-
નવસારી કલેક્ટર ક્ષિપ્રા આગ્રેની આગેવાનીમાં વીજળી બચાવો–ઊર્જા સંરક્ષણ બચાવો થીમ પર વીજ બચત જનજાગૃતિ રેલી યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગ્રીડ થી સ્વામી વિવેકાનંદ સર્કલ સુધીની રેલીમાં ઊર્જા બચતનો સંદેશ વ્યાપક રીતે પ્રસાર કરવામાં આવ્યો તા:૦૬)…
-
નવસારી પોસ્ટ ડિવિઝનની NPS-ડાક અદાલત: ફરિયાદો મોકલવાની અંતિમ તારીખ ૧૯ ડિસેમ્બર
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ તા:૦૬) સિનીયર સુપ્રીટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસીસ, નવસારી ડિવિઝન દ્વારા જણાવ્યા મુજબ તારીખ ૨૯ ડિસેમ્બર ૨૦૨૫ ના…
-
ડાંગ જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪ ડિસેમ્બરે યોજાશે પ્રજાજનો ૧૦ ડિસેમ્બર સુધીમાં પ્રશ્નો મોકલી શકશે
વાત્સલ્યમ સમાચાર વાંસદા ડાંગ તા: ૦૬: મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યક્રમના અનુસંધાને, ડાંગ જિલ્લાના પ્રજાજનોની ફરિયાદ કે પ્રશ્નોના નિવારણ માટે આગામી તા.૨૪/૧૨/૨૦૨૫…
-
નવસારી મહાનગરપાલિકા હસ્તકની શાળાઓમાં અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ નિમિતે સ્પર્ધાઓ યોજાઈ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા હેઠળની તમામ નગર પ્રાથમિક શાળાઓમાં ભારતના પૂર્વ વડાપ્રધાન, પ્રખ્યાત કવિ અને પ્રજાજનોના હૃદયમાં વસતા…
-
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પીટલનો દાવો
હાર્ટના ઓપરેશન ચેક કરીને જ કર્યા છે-અમો સરકારમાં રજુઆત કરશું સસ્પેન્શન પાછુ ખેંચવા જામનગર (ભરત ભોગાયતા) જામનગરની ઓશવાળ આયુષ…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં એર પ્રદૂષણ નિયંત્રણ માટે કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર કડક સૂચનાઓ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાના નગર નિયોજક કચેરી (ટાઉન પ્લાનિંગ વિભાગ) દ્વારા શહેરમાં વધતા એર પોલ્યુશનને નિયંત્રણમાં લાવવા મહત્વપૂર્ણ…









