GUJARAT
-
WAKANER:વાંકાનેર પ્રા.આ.કેન્દ્ર કોઠી ના આયુષ્માન આરોગ્ય મંદિર. લીંબાળા સેન્ટર માં એન્ટી બાયોટિક અંગે નાટક દ્વારા ઉજવણી કરવામાં આવી
WAKANER:વાંકાનેર પ્રા.આ.કેન્દ્ર કોઠી ના આયુષ્માન આરોગ્ય મંદિર. લીંબાળા સેન્ટર માં એન્ટી બાયોટિક અંગે નાટક દ્વારા ઉજવણી કરવામાં આવી આજ રોજ…
-
મતદારયાદી સઘન સુધારણા માટે બનાસકાંઠા મતદાન મથકે ગણતરી પત્રક જમા કરાવવાની છેલ્લી તક
20 નવેમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા આગામી ૨૨ અને ૨૩ નવેમ્બરના રોજ બીએલઓશ્રી પોતાના મતદાન મથક ઉપર હાજર રહેશે.જાગૃત અને…
-
વડગામ–લાખણી–થરાદ–કાંકરેજ અને અમીરગઢ તાલુકાના વિવિધ માર્ગનું નવીનીકરણ
20 નવેમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા ૫ તાલુકાના ૧૬થી વધુ ગામના લોકોને મુસાફરીમાં મળશે મોટી રાહત.માર્ગ અને મકાન પંચાયત વિભાગ…
-
ગોધરા APMC ખાતે ‘નશામુક્ત ભારત અભિયાન’ની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે શપથ ગ્રહણ સમારોહ યોજાયો
પ્રતિનિધી ગોધરા તા.20 નિલેશભાઈ દરજી શહેરા જિલ્લા રજિસ્ટ્રારના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ અને નાગરિકોએ નશામુક્ત સમાજના નિર્માણ માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધીપંચમહાલ…
-
ગોધરા નગરપાલિકા દ્વારા બગીચા રોડ સ્થિત સીતાસાગર વોક-વે પરથી ઝાડી-ઝાંખરા દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઇ
પ્રતિનિધી ગોધરા તા.20 નિલેશભાઈ દરજી શહેરા ગોધરા શહેરના બગીચા રોડ પર આવેલા અને લાખોના ખર્ચે તૈયાર થયેલા સીતાસાગર વોક-વે…
-
HALVAD:હળવદના કવાડીયા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપાઇ
HALVAD:હળવદના કવાડીયા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપાઇ હળવદ તાલુકાના કવાડીયા ગામે આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૪૯…
-
MORBI:મોરબીમાં શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં એકતા પદયાત્રા યોજાઈ; દેશભક્તિનો માહોલ સર્જાયો
MORBI:મોરબીમાં શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં એકતા પદયાત્રા યોજાઈ; દેશભક્તિનો માહોલ સર્જાયો નવા બસ સ્ટેન્ડથી મહાનગરપાલિકા સુધી…
-
વિજાપુરમાં લાયન્સ પરિવાર દ્વારા હાથીપુરા જેપુર ફલુ શાળા નંબર 2 માં અભ્યાસ કરતા બાળકોની આંખોની તપાસ કરાઈ
વિજાપુરમાં લાયન્સ પરિવાર દ્વારા હાથીપુરા જેપુર ફલુ શાળા નંબર 2 માં અભ્યાસ કરતા બાળકોની આંખોની તપાસ કરાઈ વાત્સલ્યમ સમાચાર સૈયદજી…
-
108 EMRI-એમ્બ્યુલન્સ એટલે માર્ગો ઉપર દોડતી લાઇફલાઇન
જામનગર- દેવભૂમિ દ્વારકા -મોરબી જિલ્લાના હેડ મનવીર ડાંગરએ જણાવી વિગતો જામનગર જિલ્લા મેનેજર જયદેવસિંહ જાડેજા જણાવે છે કે હાલારમાં આ…
-
જામનગર ભાજપના બહોળા જનસંપર્કના અનુભવી તેમજ પુર્વ મેયરની અપીલ
*દરેક વ્યક્તિને મતાધિકાર – Special Intensive Revision (SIR) અન્વયે ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી દ્વારા મતદાતા સુધારણા કાર્યક્રમ…









