GUJARAT
-
Jasdan: ‘સ્વચ્છતા હી સેવા’ના સંકલ્પને સાર્થક કરતી જસદણ નગપાલિકા
તા.15/11/2025 વાત્સલયમ્ સમાચાર Rajkot, Jasdan: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ હેઠળ લોકોમાં સ્વચ્છતા સંબધિત જાગૃતિ આવે તે માટે…
-
Rajkot: ખેલ મહાકુંભ અન્વયે જિલ્લા કક્ષાની અંડર ૧૭ મહિલા બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઈ
તા.15/11/2025 વાત્સલયમ્ સમાચાર Rajkot: ગુજરાતના યુવાનો રમતગમત ક્ષેત્રે પોતાનું આગવું કૌશલ્ય ઝળકાવે તે માટે રાજ્ય સરકારના રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ…
-
રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં ઉમરગામ ખાતે બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિની શાનદાર ઉજવણી
વાત્સલ્યમ સમાચાર વલસાડ જનજાતિય ગૌરવ દિવસે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરાઈ, રમતગમતમાં સિદ્ધિ મેળવનાર ખેલાડીઓનું સન્માન પણ કરાયું જનજાતિય…
-
Rajkot: રાજકોટમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે ‘જનજાતીય ગૌરવ વર્ષ’ ઉત્સવની ઉજવણી કરાઇ
તા.15/11/2025 વાત્સલયમ્ સમાચાર રૂ. ૯૭૨ લાખના વિકાસ કામોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત થયાં: આદિવાસી રમતવીરોનું સન્માન, લાભાર્થીઓને સરકારી સહાય વિતરણ કરાઈ ભગવાન બિરસા…
-
સરદાર પટેલ @૧૫૦મી જન્મ જયંતી નિમિતે આજે નવસારી જિલ્લા કક્ષાની એકતા પદયાત્રા યોજાશે…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં આયોજિત સરદાર@૧૫૦ યુનિટી માર્ચ અંતર્ગત નવસારી જિલ્લામાં ભવ્ય કાર્યક્રમનું…
-
ભેસાણની બરવાળા પે. સેન્ટર શાળાની ભગવાન બિરસા મુંડા ટીમે તાલુકા કક્ષાની એથ્લેટિક સ્પર્ધામાં ઝળક્યું
ભેસાણની ડ્રીમલેન્ડ સ્કૂલ ખાતે ખેલમહાકુંભ ૨૦૨૫નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિના દિવસે બહેનોની એથ્લેટિક…
-
કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાની વળતર માટે ઓનલાઇન અરજી કરવા ૧૫ દિવસ કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ
ઓક્ટોબર માસમાં થયેલ કમોસમી વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાના તમામ ગામોમાં ખેતી તથા બાગાયતી પાકોમાં નુકસાની થયેલ. જે નુકસાની નું વળતર…
-
જિલ્લા કક્ષાના શ્રવણમંદ (HI) બાળકો માટે સ્પે ખેલમહાકુંભ ૨૦૨૫ રમોત્સવનું આયોજન
ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા સ્પે.ખેલમહાકુંભ ૨૦૨૫નું આયોજન હાથ ધરાયેલ…
-
વિસાવદર તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૬ નવેમ્બરના યોજાશે
મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજય તરફથી તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ ઉકેલ માટે લોકોએ તેમની ફરીયાદ રજુ કરવા માટે ઉચ્ચ કક્ષા સુધી જવું…
-
ડાંગ જિલ્લાના ચનખલ ગામના મૃતકના વારસદારને રૂ. ૪ લાખની સહાયનો ચેક અર્પણ:
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાના આહવા તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ચનખલ ગામના વતની બનાબેન ચોર્યા, જે ગત દિવસોમાં વરસેલાં ભારે…







