GUJARAT
-
ખેલ – મહાકુંભ 2025 અંતર્ગત માણાવદર તાલુકા કક્ષાની અથલેટિક્સની સ્પર્ધા નાકરા ખાતે યોજાઈ હતી
ખેલ – મહાકુંભ 2025 અંતર્ગત માણાવદર તાલુકા કક્ષાની અથલેટિક્સની સ્પર્ધા નાકરા ખાતે યોજાઈ હતી જેમાં બધા ખેલાડીઓઓ ઉલ્લાસભેર ભાગ લીધો…
-
માસિક પુણ્યતિથિ નિમિતે રાજુલા ના જોટંગીયા પરિવાર નો અનોખો સંદેશ
યોગેશ કાનાબાર રાજુલા માસિક પુણ્યતિથિ નિમિતે રાજુલા ના જોટંગીયા પરિવાર નો અનોખો સંદેશ બિલી વૃક્ષ. ચકલીના માલા તેમજ ધાબળા નું…
-
સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત,ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા નિવારણ યોગ શિબિર – ૨ નો વંથલી ખાતે આરંભ
રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સ્વસ્થ રાખવા અને મેદસ્વિતાથી મુકત રાખવા ”સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત” અભિયાન કાર્યરત કરવામાં આવ્યુ છે.…
-
મેઘરજ માં વધુ એક વેપારી ને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દંડ ફટકાર્યો – અંબિકા સેલ્સ નામની ખાદ્ય ચીજોનો વેપાર કરતી પેઢીને 10 હજાર નો દંડ
અરવલ્લી અહેવાલ : હિતેન્દ્ર પટેલ મેઘરજ માં વધુ એક વેપારી ને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દંડ ફટકાર્યો – અંબિકા સેલ્સ…
-
સાવરકુંડલાના બગોયા ગામે સાધુ પરીવાર ની રાજ્યપાલે મુલાકાત લીધી.
સાવરકુંડલાના બગોયા ગામે સાધુ પરીવાર ની રાજ્યપાલે મુલાકાત લીધી. સાવરકુંડલા તાલુકાનાં બગોયા ગામે ગુજરાત રાજ્ય નાં મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત…
-
મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે જૂનાગઢમાં મધર ડેરી ખાતે અવેરનેસ કેમ્પ યોજાયો
મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે જૂનાગઢ ખાતે મધર ડેરીમાં અવેરનેસ કેમ્પ યોજાયો હતો.મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ–…
-
અરવલ્લી જિલ્લામાં વિવિધ તાલુકામાં આંગણવાડી કેન્દ્રો પર બાળ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી – પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના જન્મ દિવસની યાદમાં ઉજવાય છે આ ખાસ દિવસ
અરવલ્લી અહેવાલ : હિતેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લામાં વિવિધ તાલુકામાં આંગણવાડી કેન્દ્રો પર બાળ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી – પ્રથમ…
-
કેશોદ તાલુકામાં વાહન મારફતે શહેરના વિસ્તારોમાં SIR કાર્યક્રમ અંગે યોજાનાર ખાસ કેમ્પ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી
ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જૂનાગઢ જિલ્લો—૦૨૫ અન્વયે કેશોદ તાલુકામાં વાહન મારફતે શહેરના મુખ્ય વિસ્તારોમાં SIR કાર્યક્રમ અંગે યોજાનાર ખાસ કેમ્પ…
-
જૂનાગઢના ખડીયામાં તાલુકા કક્ષાનું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન યોજાયુ બાળ વૈજ્ઞાનિકોએ સોલાર રેલ્વે સ્ટેશન, ગ્રીન ઉર્જા નો ઉપયોગ, એ આઈ ટેકનોલોજી નો ઉપયોગ, પ્લાસ્ટિકનો રિયુઝ, કુદરતી ખાતર જેવા વિષયો પર કૃતિ રજૂ કરી
બાળકોમાં રહેલી સુશુપ્ત શક્તિઓનો વિકાસ થાય અને વિજ્ઞાન અને પર્યાવરણ જેવા વિષયો પ્રત્યે પોતાનો અભિગમ કેળવે તે હેતુથી જીસીઈઆરટી ગાંધીનગર…
-
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને દેડિયાપાડામાં ઢોલ-નગારા નાદ સાથે આવકાર કર્યા
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને દેડિયાપાડામાં ઢોલ-નગારા નાદ સાથે આવકાર કર્યા તાહિર મેમણ- ડેડીયાપાડા- 14/11/2025 – નર્મદા જિલ્લામાં…









