GUJARAT
-
નાયબ મુખ્યમંત્રી સહિત ૩૦ સિનિયર IPS અધિકારીઓની ટીમ ભારત-પાક સરહદનાં ગામડાઓની મુલાકાતે.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા-૦૫ નવેમ્બર : ગામડાઓમાં આરોગ્ય, શિક્ષણ, માળખાગત સુવિધાઓ, સ્વચ્છતા, સલામતી અને…
-
ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છ જિલ્લા વહીવટીતંત્રના સીમા સશસ્ત્ર દળને સહયોગ અને કામગીરીને બિરદાવતા બીએસએફના ડીરેક્ટર જનરલ દલજીત ચૌધરી
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ, તા-૦૫ નવેમ્બર : ઓપરેશન સિંદૂર દરમિયાન સેના સાથે ખભેખભા મિલાવીને…
-
કચ્છ જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીના અવસરે “એકતા યાત્રા”નું આયોજન થશે.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા-૦૫ નવેમ્બર : કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલની અધ્યક્ષતામાં એકતા પદયાત્રાના…
-
સાગબારાની નવરચના શાળા બિલ્ડિંગમાં મોડી રાત્રે દિપડાની લટાર સીસીટીવી માં કેદ, કૂતરાનો કર્યો શિકાર
સાગબારાની નવરચના શાળા બિલ્ડિંગમાં મોડી રાત્રે દિપડાની લટાર સીસીટીવી માં કેદ, કૂતરાનો કર્યો શિકાર તાહિર મેમણ – ડેડીયાપાડા –…
-
એસબીઆઈ લાઈફે આઈડિએશનએક્સ 2.0 નેશનલ ચેમ્પિયન ટાઇટલ જીત્યું
લાઇફ ઇન્શ્યોરન્સ ઉદ્યોગને સરળ બનાવવા તથા તેની નવેસરથી કલ્પના કરવા માટે ટોચની 100 બી-સ્કૂલ્સના 31,000થી વધુ વિદ્યાર્થીઓ ઉદ્યોગ અને શિક્ષણ…
-
અસરગ્રસ્ત ખેડૂતોને પોતાની ગ્રાન્ટ આપવા તૈયાર થયા ધવલસિંહ ઝાલા – 2.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ખેડૂતોના હિત માટે ઉપયોગમાં લેવાનો નિર્ણય ..!!
અરવલ્લી અહેવાલ : હિતેન્દ્ર પટેલ અસરગ્રસ્ત ખેડૂતોને પોતાની ગ્રાન્ટ આપવા તૈયાર થયા ધવલસિંહ ઝાલા – 2.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ખેડૂતોના…
-
યાત્રાધામ પાવાગઢ ખાતે દેવ દિવાળી ના પર્વ ને લઇ મંદિર ખાતે ભવ્ય અન્નકૂટ યોજાયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૫.૧૧.૨૦૨૫ સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે બુધવારે દેવ દિવાળી ના પર્વ ને લઇ મંદિર ખાતે…
-
હાલોલ:શ્રી નારાયણ ધામ તાજપુરા ખાતે દેવ દિવાળીના પવન પર્વને લઇ ભવ્ય અન્નકૂટ યોજાયો,મોટી સંખ્યામાં નારાયણ ભક્તો દર્શનનો લાભ લેવા ઉમટ્યા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૫.૧૧.૨૦૨૫ હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધિ યાત્રાધામ શ્રી નારાયણ ધામ તાજપુરા ખાતે કારતકી પૂનમને દેવ દિવાળીના પવન પર્વને અનુલક્ષીને…
-
Rajkot: સપનાનું ઘર સાકાર કરનારી પહેલ એટલે ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના’
તા.5/11/2025 વાત્સલયમ્ સમાચાર આલેખન – રાજ લક્કડ વડાપ્રધાનશ્રીએ ફક્ત છત જ નહીં પરંતુ અમને ઓળખ અને ગૌરવ અપાવ્યું છે.* –…
-
સંજેલી તાલુકાના ઢેઢીયા ગામ રહેતા યુવકની હત્યા અજાણ્યા ઈસમ દ્વારા કરી હોવાના આક્ષેપ લાસને પોસ્ટ મોર્ટમ અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ લાવવામાં આવ્યો
તા.૦૫.૧૧.૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Sanjeli:દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢેઢીયા ગામ રહેતા યુવકની હત્યા અજાણ્યા ઈસમ દ્વારા કરી હોવાના…








