GUJARAT
-
મોવી-દેડીયાપાડા રોડ મોટા વાહનો, માટે બંધ કરીને વૈકલ્પિક રૂટ નક્કી કરાયો
મોવી-દેડીયાપાડા રોડ મોટા વાહનો, માટે બંધ કરીને વૈકલ્પિક રૂટ નક્કી કરાયો તાહિર મેમન- ડેડીયાપાડા- 01/11/2025 – મોવી-દેડીયાપાડા રોડ (એસ.એચ.-૧૬૦) ભાર…
-
મોરબી તાલુકામાં ૮૦ MMથી વધુ વરસાદથી પાક સંપૂર્ણ ધોવાયો; ખેડૂતોની સર્વે વિના તાત્કાલિક સહાય પેકેજ અને લોન માફીની માંગ
મોરબી તાલુકામાં ૮૦ MMથી વધુ વરસાદથી પાક સંપૂર્ણ ધોવાયો; ખેડૂતોની સર્વે વિના તાત્કાલિક સહાય પેકેજ અને લોન માફીની માંગ અતિવૃષ્ટિથી…
-
કમોસમી વરસાદના કારણે થયેલ નુકશાનીના વળતરનું પેકેજ અને ઘાસ ચારાની વ્યવસ્થા કરી આપવા ભલામણ પત્ર લખી રજૂઆત કરતા ધારાસભ્ય : દેવાભાઈ માલમ
સતત વરસી રહેલ કમોસમી વરસાદથી ધારાસભ્ય દેવાભાઈ માલમ ના મતવિસ્તાર ૮૮-કેશોદ-માંગરોળ તાલુકાના દરેક ગામોમાં લણણી સમયે મગફળી, સોયાબીન અને કપાસના…
-
શામળાજી પોલીસે ઇંડા પેકીંગ કરવાની કાગળની ટ્રેનો સામાનની આડમાં લવાતો 32 લાખથી વધુ રૂપિયા સાથે 1 આરોપીને ઝડપી પાડ્યો
અરવલ્લી અહેવાલ : હિતેન્દ્ર પટેલ શામળાજી પોલીસે ઇંડા પેકીંગ કરવાની કાગળની ટ્રેનો સામાનની આડમાં લવાતો 32 લાખથી વધુ રૂપિયા સાથે…
-
જૂનાગઢ સંગ્રહાલય તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૬ સુધી બંધ રહેશે,તાજમંજિલ ઈમારતનું સિવિલ અને ઈલેકટ્રીકલ વર્ક ચાલુ હોવાથી પ્રવાસીઓ – મુલાકાતિઓ માટે બંધ રહેશે
જૂનાગઢના સરદારબાગ ખાતેના જૂનાગઢ સંગ્રહાલય ‘તાજમંઝિલ’ ઈમારતનું મરામત અને જાળવણીનું “સિવીલ વર્ક અને ઈલેકટ્રીકલ વર્ક’ ચાલુ હોવાથી જાહેર જનતા, પ્રવાસી,…
-
MORBI:મોરબીના ગોર ખીજડિયામાં પ્રદૂષણનો રાફડો ફાટ્યો; ગ્રામજનોએ GPCBને ‘બંદ’ કરાવવા સોમવારનું અલ્ટિમેટમ આપ્યું
MORBI:મોરબીના ગોર ખીજડિયામાં પ્રદૂષણનો રાફડો ફાટ્યો; ગ્રામજનોએ GPCBને ‘બંદ’ કરાવવા સોમવારનું અલ્ટિમેટમ આપ્યું કેમિકલ ઓકતી પેપર મિલો સામે ગ્રામજનોનો જંગ:…
-
જૂનાગઢ જિલ્લામાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ,બૂથ લેવલ ઓફિસર્સ- BLO તા. ૦૪/૧૧/૨૦૨૫ થી ૦૪/૧૨/૨૦૨૫ દરમિયાન ઘરે ઘરે ફરીને મતદારો પાસે ગણતરી ફોર્મ ભરાવશે અને તેને જમા કરશે
ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત કુલ ૧૨ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special intensive revision…
-
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં ‘યુનિટી માર્ચ’ પદયાત્રા
જૂનાગઢના આઝાદી દિવસ ૯મી નવેમ્બરે રાજ્યમાં વિધાનસભા વિસ્તારવાર યોજાનાર ‘એકતા માર્ચ’ નો રાજ્યવ્યાપી જૂનાગઢ ખાતેથી પ્રારંભ થશે. સરદાર વલ્લભભાઈ પટેલની…
-
અરવલ્લી જિલ્લાના શામળાજી મુકામે તા.૦૩.૧૧.૨૦૨૫ થી તા.૦૫.૧૧.૨૦૨૫ સુધી કાર્તિકી પૂર્ણીમાના મેળા ને લઇ જાહેરનામું પ્રસિદ્ધ
અરવલ્લી અહેવાલ : હિતેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લાના શામળાજી મુકામે તા.૦૩.૧૧.૨૦૨૫ થી તા.૦૫.૧૧.૨૦૨૫ સુધી કાર્તિકી પૂર્ણીમાના મેળા ને લઇ જાહેરનામું પ્રસિદ્ધ…
-
વિવિધ પડતર માગને લઈને આજથી કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકાના સસ્તા અનાજની દુકાનના સંચાલકો હડતાળ પર ઉતર્યા.
તારીખ ૦૧/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકા સસ્તા અનાજની દુકાનોના સંચાલકો (રેશન ડીલરો) તેમની લાંબા સમયથી પડતર…








