GUJARAT
-
ભાટવરવાસ ગામમાં ભાઈએ ભાઈની કરી હત્યા: દિવાળી વેકેશનમાં બોલાચાલીએ લીધો જીવ
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ વાવ તાલુકાના ભાટવરવાસ ગામમાં દિવાળી વેકેશન દરમિયાન બે ભાઈઓ વચ્ચે ઝઘડો થતાં નાના…
-
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ઉજવણીની સાથે વાંસદામાં ભાજપ સંગઠન દ્વારા દેશની એકતા માટે સંકલ્પ કરાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભારતના એકતાના પ્રતિક અને લોહપુરુષ તરીકે ઓળખાતા દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મજયંતિ નિમિત્તે…
-
થરામાં માર્કેટયાર્ડમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ..
થરામાં માર્કેટયાર્ડમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ.. ખેડા જિલ્લાના નડિયાદ ખાતે મામાને ઘેર પિતા ઝવેરભાઈ પટેલ…
-
મહીસાગર જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી નિમિતે “રન ફોર યુનિટી” નું આયોજન કરવામાં આવ્યું.
મહીસાગર જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી નિમિતે “રન ફોર યુનિટી” નું આયોજન કરવામાં આવ્યું. રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર…
-
કડાણા નાં ડીટવાસ પોલીસ સ્ટેશન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિની નિમિત્તે એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું.
કડાણા નાં ડીટવાસ પોલીસ સ્ટેશન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિની નિમિત્તે એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું. રિપોર્ટર… અમીન…
-
ભરૂચ જીલ્લા ભાજપ કિશાન મોરચો દ્રારા કમોસમી વરસાદ થી ખેડુતોને ખેતીમાં થયેલ ભારે નુકસાને લઈ ને રાહત પેકેજ આપવાની માંગ.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ તા.૩૧/૧૦/૨૦૨૫ ભરૂચ જીલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વાલીઆ, નેત્રંગ, ઝઘડીયા, અંકલેશ્વર, હાંસોટ, ભરૂચ, વાગરા…
-
કમોસમી વરસાદના પગલે યાત્રિકોની ગિરનારની લીલી પરિક્રમા-૨૦૨૫નું આયોજન થઇ શકશે નહીં
ગિરનાર લીલી પરિક્રમાના આયોજન સંદર્ભે મહત્વપૂર્ણ જાણકારી આપતા જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદના પગલે યાત્રિકો…
-
ખેરગામ પોલીસ પ્રશાસન દ્વારા “રન ફોર યુનિટી” – એકતા દોડનું ભવ્ય આયોજન
ખેરગામ પોલીસ પ્રશાસન દ્વારા “રન ફોર યુનિટી” – એકતા દોડનું ભવ્ય આયોજન ગુજરાતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ…
-
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે નવસારી ખાતે ભવ્ય ‘રન ફોર યુનિટી’નું આયોજન કરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને બાળકો મળી અંદાજિત ૬૩૦ જેટલા નાગરીકો સહભાગી થયાં* *રાષ્ટ્રીય…
-
અરવલ્લી : ખેતીવાડી વિભાગ ધ્વારા કમોસમી વરસાદમાં નુકશાન થયેલ ખેડૂતોનું ગ્રામસેવકો એ સર્વે હાથ ધર્યું – કયા ખેડૂતોને મળશે વળતર.!!
અરવલ્લી અહેવાલ: હિતેન્દ્ર પટેલ અરવલ્લી : ખેતીવાડી વિભાગ ધ્વારા કમોસમી વરસાદમાં નુકશાન થયેલ ખેડૂતોનું ગ્રામસેવકો એ સર્વે હાથ ધર્યું –…









