GUJARAT
-
Rajkot: અટલ પેન્શન યોજનાની જાગૃતિ માટે રાજકોટમાં લીડ બેંક દ્વારા આઉટરિચ પ્રોગ્રામ યોજાયો
તા.30/10/2025 વાત્સલયમ્ સમાચાર અટલ પેન્શન યોજના લોકોની સામાજિક સલામતી માટે ખૂબ મહત્વની, ગુજરાતમાં ૩૦ લાખ લોકો જોડાયા Rajkot: લોકોને આર્થિક-…
-
ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ:-સુબિર અને વઘઇ તાલુકામાં ધોધમાર વરસાદ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુરુવારે ડાંગ જિલ્લાનાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો,જેના પગલે સુબિર અને વઘઇ તાલુકામાં કમોસમી વરસાદનું જોરદાર…
-
વલસાડ આરટીઓ કચેરીમાં તા. ૧ નવેમ્બરના રોજ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા તમામ મોટરીંગ પબ્લિકને અખબારી યાદી દ્વારા જાણ કરવામાં આવે…
-
બ્રહ્માકુમારી હીરક જયંતિ મહોત્સવ અંતર્ગત દાહોદ ખાતે બ્રહ્માકુમારી બિલીયન મિનીટ્સ ઓફ પીસ અપિલ કાયૅક્મ યોજવામાં આવ્યો
તા.૩૦.૧૦.૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:બ્રહ્માકુમારી હીરક જયંતિ મહોત્સવ અંતર્ગત દાહોદ ખાતે બ્રહ્માકુમારી બિલીયન મિનીટ્સ ઓફ પીસ અપિલ કાયૅક્મ…
-
આણંદમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અધિકારીઓ-કર્મચારીઓએ રાષ્ટ્રીય એકતાના શપથ લીધા
આણંદમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અધિકારીઓ-કર્મચારીઓએ રાષ્ટ્રીય એકતાના શપથ લીધા તાહિર મેમણ – 30/10/2025 – આણંદ – રાષ્ટ્રીય એકતા દિવસ’…
-
MORBI:જલારામ જયંતિ નિમિત્તે મોરબીમાં ભવ્ય શોભાયાત્રા નિકળી
MORBI:જલારામ જયંતિ નિમિત્તે મોરબીમાં ભવ્ય શોભાયાત્રા નિકળી ગંગાઘાટ જેવી મહાઆરતીએ સર્જ્યો ભક્તિમય માહોલ શહેરમાં પૂ. જલારામ બાપાના નામથી મોરબી ગુંજ્યુ…
-
વલસાડ તાલુકા પંચાયત કચેરી ખાતે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો, ૮ જૂથને રૂ. ૪૮ લાખની લોન અપાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ તાલુકા પંચાયત કચેરી ખાતે એન.આર.એલ.એમ. યોજના (નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન) અંતર્ગત કેશ…
-
ડેસર તાલુકાના ધારાસભ્યએ કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાન અંગે સર્વે અને સહાય ચૂકવવા રજૂઆત કરી
તા.ડેસર પરમાર ચિરાગ. મુદો: સાવલી ડેસર તાલુકાના ધારાસભ્ય શ્રી કેતનભાઇ ઈનામદાર દ્વારા હાલમાં થઈ રહેલ કમોસમી વરસાદના કારણે ખેડુતોના પાકોને…
-
નિષ્ઠાવાન અને વિરાટને સમાવતુ વ્યક્તિત્વ
*આજે હોમગાર્ડઝ કમાન્ડન્ટ અને રાષ્ટ્રવાદી અધિવક્તા-નોટરી ગીરીશ સરવૈયા નો જન્મ દિવસ* કાયદાની માસ્ટર ડિગ્રી માં ગોલ્ડ મેડલિસ્ટ એડવોકેટ અને નોટરી…
-
શામળાજી મંદિર ખાતે યોજાશે તુલસી વિવાહ, પત્રકાર પરિષદ યોજાઈ – શામળાજી ટ્રસ્ટ ધ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
અરવલ્લી અહેવાલ: હિતેન્દ્ર પટેલ શામળાજી મંદિર ખાતે યોજાશે તુલસી વિવાહ, પત્રકાર પરિષદ યોજાઈ – શામળાજી ટ્રસ્ટ ધ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો…









