GUJARAT
MORBI:મોરબીવાસીઓને રખડતા શ્વાનના ત્રાસમાંથી મળશે મુક્તિ: મહાનગરપાલિકા દ્વારા આધુનિક ‘ડોગ શેલ્ટર’ બનાવવાનું આયોજન
MORBI:મોરબીવાસીઓને રખડતા શ્વાનના ત્રાસમાંથી મળશે મુક્તિ: મહાનગરપાલિકા દ્વારા આધુનિક ‘ડોગ શેલ્ટર’ બનાવવાનું આયોજન મોરબી: શહેરમાં દિન-પ્રતિદિન વધી રહેલી રખડતા શ્વાનોની…
શહેરા નગર પાલિકા હોલ ખાતે ‘નારી સંમેલન’નું ભવ્ય આયોજન
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા નારી શક્તિના સન્માન અને મહિલા સશક્તિકરણના ઉમદા હેતુ સાથે આજરોજ શહેરા નગર પાલિકા હોલ…
MORBI:મોરબી ફૂટપાથ પર રહેતા ૩૦ નિરાધાર લોકોને આશ્રયગૃહમાં ખસેડાયા, પાલિકા દ્વારા ‘નાઈટ-ડ્રાઈવ’ યોજાઈ
MORBI:મોરબી: ફૂટપાથ પર રહેતા ૩૦ નિરાધાર લોકોને આશ્રયગૃહમાં ખસેડાયા, પાલિકા દ્વારા ‘નાઈટ-ડ્રાઈવ’ યોજાઈ શહેરમાં ઠંડી અને અન્ય ઋતુગત મુશ્કેલીઓ…
કાલોલ નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વર્ષપ્રતિપદા ઉત્સવની ઉજવણી:શિસ્તબદ્ધ પથ સંચલન યોજાયું.
તારીખ ૨૫/૦૩/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ તાજેતરમાં મંગળવારના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) કાલોલ નગર દ્વારા હિન્દુ નૂતન વર્ષના પ્રથમ ઉત્સવ…
સીવીએમ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ GATE (CS) પરીક્ષામાં સમગ્ર ભારતમાં 8મો ક્રમ હાંસલ કર્યો
સીવીએમ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ GATE (CS) પરીક્ષામાં સમગ્ર ભારતમાં 8મો ક્રમ હાંસલ કર્યો તાહિર મેમણ – આણંદ – 25/02/2026 – સી…
સુરેન્દ્રનગરની સવા આયુષ હોસ્પિટલમાં હવે રોબોટીક અને એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી કરાશે
તા.25/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરની જાણીતી સવા આયુષ હોસ્પિટલમાં અત્યાર સુધી માત્ર મેટ્રો સિટીમાં ઉપલબ્ધ એવી રોબોટિક સર્જરી અને…
લખતર તાલુકાનો સ્વાગત કાર્યક્રમ ચોટીલા પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો
તા.25/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર નાગરિકોની રજૂઆતો અને પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે સરકાર દ્વારા અમલમાં મુકાયેલા ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ અંતર્ગત તા.૪/૦૩/૨૦૨૬ના…
સુરેન્દ્રનગર જિલ્લામાં “PM-RAHAT” યોજનાની અમલવારી અંગે નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ
તા.25/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર અકસ્માત પીડિતોને PMJAY સંકળાયેલી હોસ્પિટલોમાં રૂ. ૧.૫ લાખ સુધીની નિઃશુલ્ક સારવાર મળશે, માર્ગ અકસ્માતના કિસ્સામાં ‘ગોલ્ડન…
સુરેન્દ્રનગર PGVCL દ્વારા વીજ બીલ નહિ ભરનારા 119 જેટલા ગ્રાહકોના જોડાણ કાપી નાખવામાં આવ્યા
તા.25/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર કુલ 2931 ગ્રાહકો પાસેથી એક કરોડ રૂપિયાની બાકી બિલની વસુલાત કરવામાં આવી, સુરેન્દ્રનગર જિલ્લામાં વિજબીલ નહિ…










