GUJARAT
MORBI:મોરબી ફૂટપાથ પર રહેતા ૩૦ નિરાધાર લોકોને આશ્રયગૃહમાં ખસેડાયા, પાલિકા દ્વારા ‘નાઈટ-ડ્રાઈવ’ યોજાઈ
MORBI:મોરબી: ફૂટપાથ પર રહેતા ૩૦ નિરાધાર લોકોને આશ્રયગૃહમાં ખસેડાયા, પાલિકા દ્વારા ‘નાઈટ-ડ્રાઈવ’ યોજાઈ શહેરમાં ઠંડી અને અન્ય ઋતુગત મુશ્કેલીઓ…
કાલોલ નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વર્ષપ્રતિપદા ઉત્સવની ઉજવણી:શિસ્તબદ્ધ પથ સંચલન યોજાયું.
તારીખ ૨૫/૦૩/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ તાજેતરમાં મંગળવારના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) કાલોલ નગર દ્વારા હિન્દુ નૂતન વર્ષના પ્રથમ ઉત્સવ…
સીવીએમ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ GATE (CS) પરીક્ષામાં સમગ્ર ભારતમાં 8મો ક્રમ હાંસલ કર્યો
સીવીએમ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ GATE (CS) પરીક્ષામાં સમગ્ર ભારતમાં 8મો ક્રમ હાંસલ કર્યો તાહિર મેમણ – આણંદ – 25/02/2026 – સી…
સુરેન્દ્રનગરની સવા આયુષ હોસ્પિટલમાં હવે રોબોટીક અને એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી કરાશે
તા.25/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરની જાણીતી સવા આયુષ હોસ્પિટલમાં અત્યાર સુધી માત્ર મેટ્રો સિટીમાં ઉપલબ્ધ એવી રોબોટિક સર્જરી અને…
લખતર તાલુકાનો સ્વાગત કાર્યક્રમ ચોટીલા પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો
તા.25/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર નાગરિકોની રજૂઆતો અને પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે સરકાર દ્વારા અમલમાં મુકાયેલા ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ અંતર્ગત તા.૪/૦૩/૨૦૨૬ના…
સુરેન્દ્રનગર જિલ્લામાં “PM-RAHAT” યોજનાની અમલવારી અંગે નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ
તા.25/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર અકસ્માત પીડિતોને PMJAY સંકળાયેલી હોસ્પિટલોમાં રૂ. ૧.૫ લાખ સુધીની નિઃશુલ્ક સારવાર મળશે, માર્ગ અકસ્માતના કિસ્સામાં ‘ગોલ્ડન…
સુરેન્દ્રનગર PGVCL દ્વારા વીજ બીલ નહિ ભરનારા 119 જેટલા ગ્રાહકોના જોડાણ કાપી નાખવામાં આવ્યા
તા.25/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર કુલ 2931 ગ્રાહકો પાસેથી એક કરોડ રૂપિયાની બાકી બિલની વસુલાત કરવામાં આવી, સુરેન્દ્રનગર જિલ્લામાં વિજબીલ નહિ…
સુરેન્દ્રનગર ભાજપ લઘુમતિ મોરચાનાં કાર્યાલય મંત્રી પદે રૂસ્તમ પીલુડીયાની નિમણૂક કરાઈ
તા.25/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના જાણીતા એડવોકેટ રૂસ્તમભાઈ ઉસ્માનભાઈ પીલુડીયાની સુરેન્દ્રનગર લઘુમતી મોરચાના કાર્યાલય મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે…
નર્મદા : નર્મદા પરિક્રમા દરમિયાન બોટમાં લાઈફ જેકેટ પહેરવું ફરજિયાત નહીં પહેરે તો થશે દંડ
નર્મદા : નર્મદા પરિક્રમા દરમિયાન બોટમાં લાઈફ જેકેટ પહેરવું ફરજિયાત નહીં પહેરે તો થશે દંડ લાઇફ જેકેટ નહીં પહેનાર…
જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત પંદરમી શાળા – સ્વામી સચ્ચિદાનંદજી માધ્યમિક શાળાનું ભવ્ય લોકાર્પણ
તા.25/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જાણીતા હાસ્યકલાકાર, લેખક અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી પદ્મશ્રી દ્વારા નિર્મિત પંદરમી શાળા સ્વામી સચ્ચિદાનંદજી માધ્યમિક…










