GUJARAT
નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બાકી વેરાદારો પર કડક કાર્યવાહી ; ૪૧ રેસીડેન્સી મિલકતો સીલ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બાકી વેરાની વસૂલાત માટે ચાલુ અભિયાન અંતર્ગત છેલ્લા કાર્યવાહીના ભાગરૂપે ઇટાળવા…
ગુજરાતમાં આગામી ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી, સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને તકેદારી રાખવા અનુરોધ
તા.16/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને આગામી તા. ૧૮/૦૩/૨૦૨૬ થી તા. ૨૧/૦૩/૨૦૨૬ દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ…
MORBI:મોરબી સિંધી સમાજ દ્વારા શુક્રવારે શ્રી ઝૂલેલાલ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાશે
MORBI:મોરબી સિંધી સમાજ દ્વારા શુક્રવારે શ્રી ઝૂલેલાલ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાશે મોરબી સિંધી સમાજ દ્વારા તા. ૨૦ માર્ચ ચૈત્ર સુદ…
પદ્મશ્રી જગદીશ ત્રિવેદીનો રાજકોટમાં ગુજરાતી ભાષા માટે બેવડો વિશ્વવિક્રમ, લેખકને જન્મદિન નિમિત્તે લાયબ્રેરીની ભેટ, બે વર્ષની બાળકીના હાથે પુસ્તકાલયનું ઉદઘાટન
તા.16/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર દાતાર કલાકાર જગદીશ ત્રિવેદીના અનુદાનથી રાજકોટ રાષ્ટ્રીય શાળા ખાતે શરુ થઇ રહ્યું છે “જય વસાવડા પુસ્તકાલય”…
નવસારીના હાંસાપોર તળાવનું રૂ.૪.૫ કરોડના ખર્ચે થશે કાયાપલટ; લેક બ્યુટિફિકેશનના અનેક પ્રકલ્પો પૂરજોશમાં…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના નૈસર્ગિક અને પર્યાવરણીય સ્ત્રોતોને જાળવી રાખી તેને આધુનિક ઓપ આપવા માટે ‘લેક…
રાજ્યમાં ઘરેલુ તેમજ કોમર્શિયલ હેતુ માટે PNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, ઘરેલુ LPG સિલિન્ડરના બફર સ્ટોકમાં સતત વધારો
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. LPG અંગે કોઈ પણ પ્રકારના માર્ગદર્શન માટે રાજ્ય હેલ્પલાઇનનો સંપર્ક કરી…
GUJARAT:ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે નોંધણીની મુદતમાં વધારો
GUJARAT:ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે નોંધણીની મુદતમાં વધારો હવે ૨૭ માર્ચ સુધી કરાવી શકાશે ઓનલાઇન રજીસ્ટ્રેશન…
MORBI:મોરબી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂત મિત્રો જોગ સાવચેતીનો સંદેશ પાક સુરક્ષિત રાખવા ખેતીવાડી વિભાગની માર્ગદર્શિકા
MORBI:મોરબી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂત મિત્રો જોગ સાવચેતીનો સંદેશ પાક સુરક્ષિત રાખવા ખેતીવાડી વિભાગની માર્ગદર્શિકા તા. ૧૮ થી…
ગુજરાત વિદ્યાપીઠમાં ‘અનુવાદ: સિદ્ધાંત અને પ્રયોગ’ વિષય પર દ્વિ-દિવસીય રાજ્યસ્તરીય કાર્યશાળા યોજાઈ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે વિદ્યાપીઠના આદિવાસી સંશોધન કેન્દ્ર ખાતે ‘અનુવાદ:…
અમરસન્સ પરિવારના પ.પૂ. સુવિધિબાઈ મહાસતીજીએ માંડવી તાલુકાના બિદડા ગામે ૧૨મી માર્ચને ગુરુવારથી સંથારો (અનશન વ્રત) આદરેલ છે.
વાત્સલ્યમ્ સમાચાર, પૂજા ઠક્કર – મુંદરા કચ્છ. અમરસન્સ પરિવારના પ.પૂ. સુવિધિબાઈ મહાસતીજીએ માંડવી તાલુકાના બિદડા ગામે ૧૨મી માર્ચને ગુરુવારથી…









