GUJARAT
મિરઝાપરના મહિલા આચાર્ય સાથે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ ના અણછાજતા વર્તનના વિરુધ્ધમાં કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ,તા-૨૮ જાન્યુઆરી : મિરઝાપરના મહિલા આચાર્ય સાથે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ…
‘નારી સંમેલન’માં ભુજના ક્રિષ્નાબેન તન્ના અને આશાબેન બાલાસરાને જિલ્લાકક્ષાનો ‘માતા યશોદા એવોર્ડ’ એનાયત
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ,તા-૨૮ જાન્યુઆરી : ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને કચ્છ જિલ્લા પંચાયતની…
બાયડ – સાઠંબામાં ઢોર ચારી રહેલા શખ્સ પર જીવલેણ હુમલો, ચાર આરોપીઓની ધરપકડ બાદ પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ બાયડ – સાઠંબામાં ઢોર ચારી રહેલા શખ્સ પર જીવલેણ હુમલો, ચાર આરોપીઓની ધરપકડ બાદ પોલીસે…
ડાંગમાં શિક્ષણ જગત માટે કાળો દિવસ:-ડાંગ સ્વરાજ આશ્રમશાળામાં ૧૫ વર્ષીય સગીરા પર દુષ્કર્મ, સંચાલકના પતિ અને રસોઈણ સામે ગુનો દાખલ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે આવેલી પ્રતિષ્ઠિત ‘ડાંગ સ્વરાજ આશ્રમશાળા’ માં માનવતા અને શિક્ષણ જગતને…
Jasdan: સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત યોગથી સ્વસ્થ જીવન તરફ પગલું : જસદણમાં તાલુકા યોગ શિબિર યોજાઈ
તા.૨૮/૧/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત જસદણ તાલુકા ખાતે…
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, 26 આરોગ્યકર્મીઓનું સન્માન અને ‘સિવિલની સ્વાસ્થ્ય સુધા’ પુસ્તકનું અનાવરણ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડીસીટી કેમ્પસ ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર અને ગૌરવસભર ઉજવણી કરવામાં આવી હતી.…
મેઘરજ ની અંતરિયાળ શાળા ઓમા માઁ અંબે ની રક્ષા પોટલી સ્વેટર ગ્લુકોઝ બિસ્કિટસ નું વિતરણ
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ મેઘરજ ની અંતરિયાળ શાળા ઓમા માઁ અંબે ની રક્ષા પોટલી સ્વેટર ગ્લુકોઝ બિસ્કિટસ નું વિતરણ…
દાહોદ રેલ્વે સ્ટેશન પર માનવતા શરમાઈ! તંત્રની જીદ સામે ‘મોતનો મલાજો’ પણ હારી ગયો.
તા.૨૮.૦૧.૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદ રેલ્વે સ્ટેશન પર માનવતા શરમાઈ! તંત્રની જીદ સામે ‘મોતનો મલાજો’ પણ હારી ગયો.…
ભેખડા ગામે શ્રી કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર તથા મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો
ફૈઝ ખત્રી…શિનોર શિનોર તાલુકાના ભેખડા ગામ ખાતે શ્રી કૃષ્ણેશ્વર મહાદેવના નવનિર્મિત મંદિરનો જીર્ણોદ્ધાર તથા મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે…










