GUJARAT
રાજ્ય કક્ષાએ આદર્શ સાયન્સ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગરનું ગૌરવ.
૨૫ જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા રાજ્ય કક્ષાએ આદર્શ સાયન્સ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગરનું ગૌરવ.શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ…
વાવ–થરાદ ખાતે ૭૭માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણીપ્રભારી સચિવ શ્રી એમ. નાગરાજે શસ્ત્ર પ્રદર્શન નિહાળ્યું:
૨૫ જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા પ્રભારી સચિવ શ્રી એમ. નાગરાજે શસ્ત્ર પ્રદર્શન નિહાળ્યું: શસ્ત્ર પ્રદર્શનમાં ભારતીય સુરક્ષા દળોની શક્તિ…
મેઘરજ – ડચકા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર તપાસ દરમિયાન વોર્ડ સભ્યને જાનથી મારી નાખવાની ધમકી
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ મેઘરજ – ડચકા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર તપાસ દરમિયાન વોર્ડ સભ્યને જાનથી મારી નાખવાની ધમકી, નોંધાઈ…
વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામ ખાતે ભવ્ય સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમ યોજાયો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વાંસદા તાલુકાના હિલસ્ટેશન ખાટાઆંબા ખાતે દુબઇમાં પાકિસ્તાન સામે વર્લ્ડકપ વિજેતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર નરેશ તુમ્બડા,પ્રવીણ,રાકેશ,પંકજ,નિલેશ,જયેશ,વિપુલ,જયદીપ,આદિત્ય,દુબળ ફળીયા સરપંચ…
નવસારી: કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલ તથા આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે ચીખલી બસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ચીખલીના એસ.ટી.બસ ડેપોને રૂ.૩ કરોડના ખર્ચે નવીનીકરણ કરતા બસ ડેપોની સુવિધામાં વધારો * મંત્રીશ્રી નરેશભાઈ પટેલે…
Navsari: શહેરી વિકાસ સુશાસન પર્વ અંતર્ગત નવસારીમાં પ્રથમ ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરાવતા જળ શક્તિ મંત્રી સી.આર. પાટિલ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ {ફ્લાવર શો માત્ર ફૂલોની પ્રદર્શની નથી પરંતુ સરકારના સુશાસન, વિકાસ અને પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક…
ચોટીલાના રાજવી પરીવારના આંગણે શાહી લગ્ન યોજાયા હતા
તા.25/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર પરમપરાગત રજવાડી પોશાકમાં સજ્જ થઈ વરરાજાનું ફુલેકુ ચોટીલા નગરમાં ફર્યું, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના રાજવી પરીવારના દાદાબાપુ…
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજરોજ 16 માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લામાં આજે 16મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં…
ધ્રાંગધ્રા બામ્ભા શેરીમાં નવી ક્લિનિકનું ઉદ્ઘાટન – પૂર્વ કેબિનેટ મંત્રી આઈ. કે. જાડેજા હસ્તે રિબન કાપી શુભેચ્છા પાઠવી
તા.25/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના બામ્ભા શેરી વિસ્તારમાં આજે એક નવી આરોગ્ય સેવાઓને વેગ આપતી ક્લિનિકનું ઉદ્ઘાટન…
ધાંગધ્રા સંત દેશળ દેવની પવિત્ર ધરા પર સોરઠીયા રાજપૂત સમાજના ભવ્ય સમૂહ લગ્ન યોજાયાં
તા.25/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા ખાતે સંત દેશળ દેવની પવિત્ર ધરા પર આજે સામાજિક એકતા અને સંસ્કારનું સુંદર…










