GUJARAT
MORBI:મોરબી: ‘વન વીક વન રોડ’ અંતર્ગત મચ્છુના પટમાં ગરીબોના ઝૂંપડા પર બુલડોઝર ફરી વળ્યું, પણ નિયમ વિરુદ્ધની દીવાલ મુદ્દે તંત્ર મૌન!
MORBI:મોરબી: ‘વન વીક વન રોડ’ અંતર્ગત મચ્છુના પટમાં ગરીબોના ઝૂંપડા પર બુલડોઝર ફરી વળ્યું, પણ નિયમ વિરુદ્ધની દીવાલ મુદ્દે તંત્ર…
નવસારી: અભ્યાસના દબાણથી ઘર છોડી ગયેલી ૧૬ વર્ષની વિદ્યાર્થિનીનું સખી વન સ્ટોપ સેન્ટરે પરિવાર સાથે પુનઃમિલન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *સુરત જિલ્લામાં પીડિત મહિલાઓને એક જ સ્થળેથી તાત્કાલિક આશ્રય તથા સંકલિત સેવાઓ પૂરી પાડવા માટે નવી…
હજારો લીટર પાણી વેડફાયું, નંદપુર–કાશીપુરાના ખેડૂતો રવિ પાક બચાવવા ચિંતામાં
સંખેડા તાલુકાના નંદપુર અને કાશીપુરા વિસ્તારની માઇનોર કેનલમાં દર વર્ષે દિવાળી દરમિયાન ખેતી માટે પાણી નર્મદા નિગમ દ્વારા છોડવામાં આવે…
નર્મદા : કોંગ્રેસને રામ ગામ અને કામથી તકલીફ છે : રાજપીપળા પત્રકાર પરિષદમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ
કોંગ્રેસને રામ ગામ અને કામથી તકલીફ છે : રાજપીપળા પત્રકાર પરિષદમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ રાજપીપળા : જુનેદ ખત્રી …
આણંદ – દબાણ બદલ વિદ્યાનગરમાં 48 એકમો પાસેથી 2.40 લાખનો દંડ વસૂલ
આણંદ – દબાણ બદલ વિદ્યાનગરમાં 48 એકમો પાસેથી 2.40 લાખનો દંડ વસૂલ તાહિર મેમણ – આણંદ -:07/01/2026 – કરમસદ-આણંદ મહાનગરપાલિકાના…
અમર સદારામ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક ૧૬૦ વિધાર્થીઓને નોકરીમા સફળતા મળી..
અમર સદારામ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક ૧૬૦ વિધાર્થીઓને નોકરીમા સફળતા મળી.. ઓગડ તાલુકાના સંતશ્રી સદારામ બાપાની પાવન ભૂમિ…
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ક્લસ્ટર કક્ષાનો રોજગાર ભરતી મેળો, 45થી વધુ કંપનીઓ દ્વારા 1500થી વધુ રોજગારીની તકો ઉપલબ્ધ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ જિલ્લાના છારોડી સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે અમદાવાદ જિલ્લા રોજગાર કચેરી અને યુનિવર્સિટીના…
UK જવા ખોટા લગ્નના દસ્તાવેજો બનાવી આચરાતું કબૂતરબાજી કાંડ ઝડપાયું, વકીલ સહિત 4 સામે ગુનો દાખલ
સમીર પટેલ, ભરૂચ ખોટા લગ્ન કરાવી યુ.કે. મોકલવાના રેકેટમાં ટોળકી અંગે બ્રિટિશ હાઈ કમિશન અને એમ્બેસીને ભરૂચ પોલીસ કરશે…
જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા પી.જી.પી ગ્લાસ લીમીટેડનાં સી.એસ.આર.સહયોગથી આસિસ્ટન્ટ ડ્રેસ મેકર, બ્યુટીકેર આસીસ્ટન્ટ સ્કીલ તાલીમનો જંબુસર તાલુકાના ઉચ્છદ ગામ ખાતે શુભારંભ કરાયો.
સમીર પટેલ, ભરૂચ ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા જંબુસર તાલુકાનાં…
હાલોલ:ICAR દ્વારા દેશભરમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે PG અને Ph D ના અભ્યાસક્રમ તૈયાર કરવા ડૉ.સી કે.ટીંબડિયાના અધ્યક્ષતામા સાત વૈજ્ઞાનીકોની સમિતિની રચના કરાઈ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૭.૧.૨૦૨૬ ICAR દ્વારા ગઠિત PG અને Ph D નેચરલ ફાર્મિંગ અભ્યાસક્રમ તૈયાર કરવાની સમિતિના અધ્યક્ષ તરીકે પ્રથમ…










