PANCHMAHAL
-
પી. એમ. શ્રી કેન્દ્રિય વિધ્યાલય ખાતે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા કૃષિ શિક્ષણ અને ગ્રીન સ્કૂલ વિષયક સેમિનાર યોજાયો.
તારીખ ૧૨/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ હસ્તકની કૃષિ ઇજનેરી અને ટેક્નોલોજી કોલેજ ગોધરા દ્વારા પંચમહાલ જિલ્લાના ગોધરા…
-
હાલોલ:ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા પાવાગઢની મુલાકાતે પહોંચ્યા,માઁ મહાકાળીના દર્શન કર્યા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૧.૨.૨૦૨૬ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા આજે બુધવારના રોજ પંચમહાલ જિલ્લાના પ્રવાસ દરમ્યાન…
-
હાલોલના કંજરી શ્રી રામજી મંદિર ખાતે આજથી પાંચ દિવસ યોગ સત્સંગ અને ધાર્મિક કથાનો પ્રારંભ થયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૧.૨.૨૦૨૬ હાલોલ તાલુકાના કંજરી શ્રીરામજી મંદિર પરિષદ ખાતે મંદિર ના મહંત શ્રીરામશરણદાસજી મહારાજ ની પ્રેરક ઉપસ્થિતિમાં નેપાળ…
-
શહેરાના શ્રી સ્વામિનારાયણ મંદિરે ભવ્ય પાટોત્સવ ઉજવાયો: મહાપૂજા અને અન્નકૂટના દર્શનનો ભક્તોએ લીધો લ્હાવો
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરનો વાર્ષિક પાટોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો,…
-
કાલોલના મલાવ કૃપાલુ સમાધિ મંદીર ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઇ ની અધ્યક્ષતામાં કાર્યકર્તા સંમેલન યોજાયું.
તારીખ ૧૧/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં કૃપાલુ સમાધિ મંદીર મલાવ ખાતે કાર્યકર્તા…
-
કાલોલની અંબાલાલ પાર્ક સોસાયટીમાંથી પ્રતિવાદી ને અવરજવર કરતા રોકવા માટે વચગાળાની મનાઈ અરજી કાલોલ કોર્ટે ફગાવી.
તારીખ ૧૧/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલના અંબાલાલ ચંદુભાઈ પટેલ દ્વારા કાલોલ પ્રિન્સીપલ સિનિયર સીવિલ જજ ની કોર્ટમાં (૧) રાવજીભાઈ શનાભાઇ…
-
ગોધરા ખાતે ખેડૂત તાલીમ કેન્દ્ર દ્વારા આયોજિત ‘યુવા સંસ્થાકીય તાલીમ વર્ગ’ સંપન્ન: ૩૦ ખેડૂતોએ મેળવી પ્રાકૃતિક ખેતીની તજજ્ઞતા
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા ખેડૂત તાલીમ કેન્દ્ર, ગોધરા અને આત્મા પ્રોજેક્ટ, પંચમહાલના સંયુક્ત ઉપક્રમે ગોધરા ખાતે ત્રિ-દિવસીય ‘યુવા…
-
પી. એમ. શ્રી કેન્દ્રિય વિધ્યાલય, ગોધરા ખાતે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા કૃષિ શિક્ષણ અને ગ્રીન સ્કૂલ વિષયક સેમિનાર યોજાયો
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ હસ્તકની કૃષિ ઇજનેરી અને ટેક્નોલોજી કોલેજ, ગોધરા દ્વારા પંચમહાલ જિલ્લાના ગોધરા…
-
કાલોલ:-શ્રી સિદ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર ખાતે ‘રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ’ની ઉજવણી.
તારીખ ૧૦/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ બાળકોનું સ્વાસ્થ્ય સુધરે અને તેઓ કૃમિ મુક્ત બની તંદુરસ્ત જીવન જીવે તેવા શુભ આશય સાથે…
-
કાલોલ તાલુકાના બોરુ ગામ સ્થિત રીફાઈ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ સ્ટેટ લેવલ ની આર્ટ સ્પર્ધામાં મેળવ્યું સન્માન.
તારીખ ૧૦/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ અમદાવાદ ગુજરાત કોલેજ એલિસબ્રીજ ખાતે કલા શિક્ષક સંઘ ગુજરાત બોર્ડ દ્વારા ખુલ્લી આર્ટ સ્પર્ધાનું આયોજન…









