PANCHMAHAL
-
વડોદરા:જુમ્મા મસ્જિદ વાળા હજરત સૈયદ મોઈનુંદ્દિંન બાબા કાદરી સાહેબના જનાજામાં માનવ મહેરામણ ઉમટયું,લોકચાહના ધરાવનાર સૂફીસંતનું મેમણ કોલોની ખાતે આવેલ દરગાહમાં દફનવિધી કરાઇ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ સાજીદ વાઘેલા.કાલોલ તા.૧૯.૯.૨૦૨૪ વડોદરા શહેરના સૂફીસંત અને માંડવી ગેટ પાસે આવેલ જુમ્મા મસ્જિદ વાળા પીર બાબા સૈયદ…
-
વડોદરા:મુસ્લિમ ધર્મગુરુ સૈયદ મોઈનુદ્દીન બાબા જીલાની આ ફાની દુનિયાને કરી અલવિદા.અંતીમ દર્શન માટે માનવ મહાસાગર ઉમટી પડ્યું
તારીખ ૧૮/૦૯/૨૦૨૪ કાદીર દાઢી/સાજીદ વાઘેલા કાદરી રિફાઈ સીલ-સીલા ના મહાન શખ્સિયત મુસ્લિમોના ધર્મગુરુ અને વડોદરા શહેર સ્થિત જુમ્મા મસ્જીદ ખાતે…
-
કાલોલ ના પીંગળી ગામના જ યુવાનો એ ખેતરમાંથી મગરનું રેસ્કુય કરી સલામત સ્થળે ખસેડાયું.
તારીખ ૧૮/૦૯/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ છેલ્લા એક અઠવાડીયાથી કાલોલ તાલુકાના પીંગળી સીમ વિસ્તારમાં આવેલા કેટલાક ખાડાઓ માં પાણી ભરાઈ રહ્યુ…
-
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના તાજપુરા ખાતે વિરાટ નારાયણ વનનું નિર્માણ કરાયું
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૮.૯.૨૦૨૪ પંચમહાલ જિલ્લાના તાજપુરા ધામ ખાતે રાજ્યના કેબિનેટ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા અને રાજ્ય કક્ષાના…
-
હાલોલ:પ્રતાપપુરા ગામ તળાવ માં ડૂબી ગયેલ પાંચમહુડી ગામ ના યુવકનો મૃતદેહ આજે મળ્યો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૮.૨૦૨૪ હાલોલ તાલુકાના પાંચમહુડી ગામ નો યુવાન હાલોલ ના પ્રતાપપુરા ગામ તળાવ માં ડૂબી ગયેલ યુવાન નો…
-
બ્રેકિંગ:હાલોલ તાલુકાના પ્રતાપપૂરા ગામના તળાવમા બે યુવાનો ડુબ્યા એકનો આબાદ બચાવ,એકનુ મોત
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૭.૯.૨૦૨૪ હાલોલ તાલુકાના પાંચ મહુડી ગામે થી શ્રીજી ની વિસર્જન યાત્રા લઈ પ્રતાપપુરા તળાવ જવા નીકળેલા ભક્તો…
-
ગોધરા:- ગોધરા તાલુકાના વડેલાવ ગામે ૧૦માં તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લામાં આજથી ૧૦માં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. જિલ્લાના સાત તાલુકાના અલગ…
-
કાલોલ ના નાંદરખા ખાતે સેવા સેતુ ના દશમા તબક્કાનો પ્રારંભ કરાયો.ધારાસભ્ય સહિત હોદેદારો હાજર
તારીખ ૧૭/૦૯/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના નાંદરખા ખાતે આજ રોજ મંગળવારે દશમા સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો જેમા કાલોલના…
-
હાલોલમાં વિઘ્નહર્તાને ભક્તોની ભારે હૈયે વિદાય,1100 ઉપરાંત પ્રતિમાઓનું વિસર્જન કરાયું
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૭.૯.૨૦૨૪ હાલોલ નગર સહિત તાલુકામાં છેલ્લા દસ દિવસથી આતિથ્ય માણવા પધારેલ વિઘ્નહર્તા એવા દુંદાળાદેવ શ્રી ગણેશજી ની…
-
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે જિલ્લા કક્ષાનો દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૭.૯.૨૦૨૪ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના કણબી-પાલ્લી ખાતેના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે જિલ્લા કક્ષાનો દિવ્યાંગ સાધન સહાય વિતરણ…









