PANCHMAHAL
-
હાલોલની મારુતિનંદન સોસાયટીમાં બે બંધ મકાનમાં ચોરી કરવા આવેલા ત્રણ તસ્કરોમાંથી એક તસ્કર ઝડપાઈ ગયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧.૧૨.૨૦૨૫ હાલોલ ની મારુતિ નંદન સોસાયટીમાં માં ગત રોજ વહેલી સવારે બે બંધ મકાન ના તાળા તોડી…
-
કાલોલ સી.બી.ગર્લ્સ હાઈસ્કૂલમાં વિશ્વ એઈડ્સ દિવસ ની ઉજવણી કરવામા આવી.
તારીખ ૦૧/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ જિલ્લા ક્ષય અધિકારી (ડી.ટી.એચ.ઓ )અને દિશા-ડાપકું યુનિટ દાહોદ ના માર્ગદર્શન હેઠળ કાલોલ શ્રીમતી સી.…
-
કાલોલ:લાવા કંપનીના ગેટ સામે બાઇક ચાલકને ટ્રેક્ટર ચાલકે અડફેટમા લેતા 23 વર્ષીય યુવક નુ સારવાર દરમ્યાન મોત.
તારીખ ૦૧/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ સાવલી તાલુકાના દીપાપુરા ગામે રહેતા ચેતનકુમાર ગોહિલ દ્વારા કાલોલ પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ ની વિગત…
-
કાલોલ શહેર સ્થિત સીબી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ગીતા જયંતી ની ઉજવણી કરાઈ.
તારીખ ૦૧/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેરમાં આવેલી શ્રીમતી સી.બી.ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે મોક્ષ આપનાર મોક્ષદા એકાદશીના દિવસે કુરુક્ષેત્રના મેદાનમાં શ્રીકૃષ્ણ…
-
કાલોલ તાલુકાના નેવરીયા વસાહત ની સિંચાઈ સહકારી મંડળી ના પંપ હાઉસના તાળા તોડી કબજો કરતા તંત્ર ને રજુઆત.
તારીખ ૩૦/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના નેવરીયા ૧ (વસાહત ૨) ઉદવહન સહકારી મંડળી જે રજીસ્ટર થયેલી મંડળી છે જેનું…
-
જિલ્લા પોલીસ વડા દ્વારા ગેરકાયદેસર ગૌ-તસ્કરી અને ગૌ-હત્યાને અટકાવવા ગૌ-રક્ષા સ્કોડની રચના કરવામાં આવી.
તારીખ ૩૦/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ જિલ્લામાંમાં ગેરકાયદેસર ગૌ-તસ્કરી અને ગૌ-હત્યાના બનાવો બનતા હોય છે ત્યારે પંચમહાલ જિલ્લાના પોલીસ વડા…
-
હાલોલ:-તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત અરજદારોના ગુમ થયેલા 10 મોબાઇલ શોધી પરત કરતી હાલોલ ટાઉન પોલીસ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૯.૧૧.૨૦૨૫ પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ હાલોલ DYSP વી.જે.રાઠોડ તેમજ હાલોલ ટાઉન પોલીસ પીઆઈ આર.એ.જાડેજા ની…
-
કાલોલ તાલુકાના કાતોલ ખાતે મેડિકલ કેમ્પનું ઇનોક્ષ શ્રોફ ફાઉન્ડેશન દ્વારા આયોજન કરાયું
તારીખ ૨૯/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ આજરોજ કાલોલ તાલુકાના કાતોલ ગામ ખાતે ઇનોક્સ કંપની અને શ્રોફ ફાઉન્ડેશન દ્વારા મેડિકલ કેમ્પ નું…
-
શહેરાના છાણીપ ગામે ફિલ્મી ઢબે પીછો કરી LCBએ દારૂ ભરેલી XUV ઝડપી પાડી ₹9.46 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લામાં દારૂની બદી ડામવા રેન્જ આઈ.જી. અને એસ.પી.ની સૂચનાથી એલ.સી.બી. પોલીસે શહેરાના છાણીપ…
-
વેજલપુર સ્વામિનારાયણ મંદિર નો 33 મા પાટોત્સવ ની શાનદાર ઉજવણી.ભગવાન સ્વામિનારાયણ ની વિશાળ નગર યાત્રા નીકળી.
તારીખ ૨૯/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના વેજલપુરગામના કાછીયાવાડ મા આવેલ સ્વામિનારાયણ મંદિરના 33 મો પાટોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી…








