RAJKOT
Rajkot: નશીલા પદાર્થોના સેવનને અટકાવવા “COTPA એક્ટ” હેઠળ રાજકોટ પોલીસે ૧૨૬ કેસો નોંધ્યા
તા.૧૩/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હેઠળ “નશામુક્ત ભારત અભિયાન” ચલાવાઈ રહ્યું છે. જેના ભાગરૂપે દેશભરના…
Rajkot: શ્રી કે. ટી.શેઠ વિદ્યાલય ખાતે ૭૫ મો મહાનગરપાલિકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો
તા.૧૩/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર એગ્રો ફોરેસ્ટ્રી યોજના અંતર્ગત રાજકોટમાં ૭૬૦ હેક્ટર પર કરાયું વૃક્ષોનું વાવેતર Rajkot: સામાજિક વનીકરણ વિભાગ રાજકોટ દ્વારા…
Rajkot: કોટડા સાંગાણી ખાતે યોજાયેલ તિરંગા યાત્રામા બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા
તા.૧૩/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર Rajkot: સ્વાતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે. રાજકોટ જિલ્લામાં…
Rajkot: રાજકોટ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણીનું લોધિકા ખાતે થયું રિહર્સલ
તા.૧૩/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર Rajkot: રાજકોટ જિલ્લામાં “૭૮મા સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી” આ વર્ષે લોધિકા ખાતે થનાર…
Rajkot: રાજકોટ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા જવાહર નહેરુ હોકી સ્પર્ધાનું આયોજન
તા.૧૨/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા જવાહર નહેરુ હોકી સ્પર્ધા૨૦૨૪-‘૨૫નું આયોજન કરાયું છે. જેમાં રાજકોટ શહેર…
રાજકોટ તાલુકાની શ્રી ખીજડીયા પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાય
તારીખ 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસની ઉજવણી રાજકોટ તાલુકાના શ્રી ખીજડીયા પ્રાથમિક શાળામાં કરવામાં આવી જેમાં બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમ…
Rajkot: રાજકોટ એઇમ્સમાં વાઇરલ રિસર્ચ એન્ડ ડાઇગ્નોસ્ટીક લેબનું ઉદધાટન કરાયુઃ૨૮ પ્રકારની તપાસ થશે
તા.૧૧/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર એઇમ્સમાં તબીબો અને મેડિકલ વિધાર્થીઓ સાથે સંવાદ સાધતા કેન્દ્રિય આરોગ્ય મંત્રી- રાજકોટ એઇમ્સ ભારતની શ્રેષ્ઠ સારવાર આપતી…
Rajkot: રાજકોટ ખાતે ૭૫મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો
તા.૧૧/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નર્સરીના લાભાર્થીઓને ચેક વિતરણ-ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વન કર્મીઓને પ્રશસ્તિપત્ર…
Rajkot: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રાજકોટમાં તા.૧૦ના રોજ તિરંગા યાત્રાનો પ્રારંભ કરાશે
તા.૯/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર કેન્દ્રીય મંત્રીશ્રી જે.પી. નડ્ડા, શ્રી સી.આર પાટીલ, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, મંત્રી સર્વશ્રી રાધવજીભાઇ પટેલ, ભાનુબેન બાબરિયા,…
Rajkot: રાજકોટ જન્માષ્ટમીના લોકમેળાના સ્ટોલ-પ્લોટની આખરી હરરાજી ૧૨ ઓગસ્ટના રોજ યોજાશે
તા.૯/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટ શહેર પ્રાંત-૧ કચેરી ખાતે બપોરે ૪:૦૦ વાગ્યાથી હરરાજીનો પ્રારંભ થશે Rajkot: રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા…










