RAJKOT
Rajkot: સીડ રિપ્લેસમેન્ટ રેટ યોજના” હેઠળ રાજકોટ જિલ્લાના ખેડૂતોને મગફળી, દીવેલા, સોયાબીન અને તલનું બિયારણ ઉપલબ્ધ થશે
તા.૪/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજ્ય સરકાર દ્વારા સીડ રિપ્લેસમેન્ટ રેટમા વધારો કરવા 100 ટકા રાજ્ય પુરસ્કૃત યોજનાને અમલમાં મુકેલ છે.…
Rajkot: હેરિટેજ શિક્ષણ માટે ‘શિક્ષક તાલીમ વર્કશોપ યોજાયો
તા.૪/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ઇન્ડીયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજના રાજકોટ ચેપ્ટર દ્વારા મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં ‘શિક્ષક તાલીમ…
Rajkot: રાજકોટ શહેરમાં ઉતારો લેનાર મુસાફરોની ઓનલાઈન પોર્ટલ “પથિક” પર એન્ટ્રી કરવાના આદેશો
તા.૪/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ત્રાસવાદીઓ અને અસામાજીક તત્વો શહેરના વિસ્તારમાં આવેલા હોટલ, લોજ, બોર્ડીંગ, ઘર્મશાળા તથા મુસાફરખાનાઓમાં ગુપ્ત રીતે આશરો…
ઘરઘાટી, નોકર, રસોઇયા, વોચમેન, માળીની વિગતો જાહેર કરવા પોલીસ કમિશ્નર રાજકોટનું ફરમાન
તા.૪/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર સીટીઝન પોર્ટલ/ સિટીઝન ફર્સ્ટ એપ્લિકેશન મારફત ઓનલાઈન નોંધણી કરાવી શકાશે Rajkot: રાજકોટ શહેરમાં ભુતકાળમાં બનેલ લુટ, ધાડ,…
Rajkot: ભાયાવદર ગામે હોર્ન કેન્સરથી પીડાતા બળદનું ઓપરેશન કરતી ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇન
તા.૪/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજ્યભરમાં ૧૯૬૨ એનિમલ હેલ્પલાઈન અંતર્ગત મૂંગા પશુઓની સારવાર કરવામાં આવે છે. જે અનુસંધાને ભાયાવદર ગામના એક…
Upleta: કોલેરાના સંભવિત કેસ બાદ તણસવા કન્ટેન્મેન્ટ ઝોન અને ઉપલેટામાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કરાયો
તા.૪/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર પાંચ દિવસમાં નવ ગામ અને ઉપલેટા શહેરના નવ વોર્ડ વિસ્તારમાં ૭૧,૭૮૮ લોકોના આરોગ્યની તપાસ…
Jetpur: જેતપુર શહેર સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે
તા.૩/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jetpur: રાજકોટ જિલ્લામાં જેતપુર શહેરી કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૪/૦૭/૨૦૨૪ના રોજ નાયબ જિલ્લા વિકાસ…
Rajkot: ૩૧ ઓગષ્ટ ર૦ર૪ સુધી રાજકોટ જિલ્લામાં સઘન ઝાડા નિયંત્રણ પખવાડિયાની ઉજવણી કરાશે
તા.૩/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લામાં ૩૧ ઓગષ્ટ ર૦ર૪ દરમિયાન જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સઘન ઝાડા નિયંત્રણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત…
Jasdan: ૨૪ જુલાઈએ યોજાશે “જસદણ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ” કાર્યક્રમ
તા.૩/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: જસદણ તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪-૦૭-૨૦૨૪ના રોજ મામલતદાર કચેરી જસદણ ખાતે યોજાશે. આ માટે…
Rajkot: રાજકોટ ગરાસીયા છાત્રાલયમાં જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા T 3 કેમ્પ યોજાયો
તા.૩/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર 370 થી વધુ વિદ્યાર્થીઓના લોહતત્વ અને સ્વાસ્થ્યનું પરિક્ષણ કરાયું Rajkot: એનિમિયા મુકત ભારત અભિયાન અંતર્ગત જિલ્લા આરોગ્યતંત્રના…






