RAJKOT
જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીના વડપણ હેઠળ સંતોનું મહાસંમેલન મળ્યું
રાજકોટમાં રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલ ત્રંબા ગામે જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીના વડપણ હેઠળ સંતોનું મહાસંમેલન મળ્યું હતું. આ ધર્મસભા સંત…
સનાતન ધર્મ મહાસંમેલનમાં મોરારીબાપુએ નામ લીધા વગર સંપ્રદાય પર પ્રહારો કર્યા
રાજકોટના ત્રંબા ગામે 11 જૂને સનાતન ધર્મનું મહાસંમેલન યોજાયેલ. સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ દ્વારા દ્વારકા જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી…
Rajkot: બાળ સુરક્ષા વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે પી.એમ.કેર યોજનાના ૫૪ લાભાર્થી બાળકો સાથે “મીટ વીથ કલેક્ટર” કાર્યક્રમ યોજાયો
તા.૧૧/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર પોતાની જાતને સવાલો પુછીને તેના જવાબો મેળવવા પ્રયત્ન કરવા જોઈએ – જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ…
Rajkot: રાજકોટની સરકારી હોસ્પિટલને મળ્યું વધુ એક ત્વચાદાન
તા.૧૧/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર મેજર બર્ન્સ-ટ્રોમાના દર્દીઓ તથા બાયોલોજીકલ ડ્રેસીંગ માટે સ્કિન ડોનેશન ઉપયોગી Rajkot: દાનની ભાવના ભારતીય પરંપરા સાથે જોડાયેલી…
Rajkot: યુ.પી.એસ.સી.ની પ્રીલીમ્સ ૧૬ જૂને રાજકોટના ૧૨ કેન્દ્રો ખાતે યોજાશે
તા.૧૧/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા તા.૧૬/૦૬/૨૦૨૪ (રવિવાર)ના રોજ યુ.પી.એસ.સી. સિવીલ સર્વીસીસ (પ્રિલિમીનરી) પરીક્ષા-૨૦૨૪ રાજકોટ જિલ્લાના ૧૨…
Rajkot: રાજકોટમાં જિલ્લામાં વ્યાપક આયોજનો દ્વારા ચાર તબક્ક્કામાં વિશ્વ વસ્તી દિનની ઉજવણી કરાશે
તા.૧૧/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર કાર્યશાળાઓ અને પરિસંવાદો, ઘરે-ઘરે મુલાકાતો, સોશિયલ મીડિયા વગેરે દ્વારા વસ્તીનિયંત્રણ અંગે કુટુંબોમાં જનજાગૃતિ જેવા કાર્યક્રમોનો સમાવેશ. Rajkot:…
Rajkot: પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે રાજકોટ જિલ્લામાં તાલીમ યોજાઈ
તા.૧૧/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર ગ્રામસેવકો-વિસ્તરણ અધિકારીઓને તજજ્ઞો – કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન અપાયું Rajkot: ગુજરાત રાજ્યને આગામી પાંચ…
Rajkot: ૧૮૧ અભયમ ટીમે માનસિક અસ્વસ્થ મહિલાને પોતાના ઘરે સુરક્ષિત પહોંચાડી
તા.૧૦/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: મહિલા પર થતાં અત્યાચારોને અટકાવવા સરકાર દ્વારા ૧૮૧ અભયમ સેવા કાર્યરત છે. જેમાં મહિલાઓ મુશ્કેલીના સમયમાં…
Rajkot: ૧૯૬૨ હેલ્પલાઈન હેઠળ ડુમીયાણી ગામે હોર્ન કેન્સરથી પીડાતા બળદનું કરાયું ઓપરેશન
તા.૧૦/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગુજરાતભરમાં ૧૯૬૨ એનિમલ હેલ્પલાઈન અંતર્ગત અબોલ પશુઓની સારવારની કામગીરી કરવામાં આવી રહી છે. જે અનુસંધાને ગત…
Rajkot: રાજકોટ શહેર માર્ગ અને સલામતી સમિતિની સમીક્ષા બેઠક ૧૪મી જૂન યોજાશે
તા.૧૦/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની સમીક્ષા બેઠક શહેર પોલીસ કમિશનરશ્રીના બ્રિજેશ કુમાર ઝાના અધ્યક્ષસ્થાને ૧૦ જૂન…

