RAJKOT
-
Rajkot: કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ‘મિશન શક્તિ’ યોજનાની સમીક્ષા બેઠક યોજાઈ
તા.૭/૭/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર ‘સખી’ વન સ્ટોપ સેન્ટરની મહિલા સહાય કામગીરીમાં રાજકોટ રાજ્યમાં બીજા તેમજ દેશમાં છઠ્ઠા ક્રમે Rajkot: કલેક્ટર શ્રી…
-
Rajkot: રાજકોટ જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત ત્રણ માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ
તા.૭/૭/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર ઉપલેટા અને જેતપુર તાલુકામાં પરિવહન માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાઈ Rajkot: ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિમાં ક્ષતિગ્રસ્ત માર્ગોના લીધે…
-
Rajkot: ભારે વરસાદથી પૂર સહિતની સંભવિત આપાતકાલીન સ્થિતિ સામે જિલ્લા ડિઝાસ્ટર તંત્ર સંસાધનોથી સજ્જ
તા.૭/૭/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સેટેલાઇટ ફોન, વોકીટોકી, રેસ્ક્યુ બોટ સહિતના સાધનો દરેક તાલુકામાં દોરડા, લાઈફ જેકેટ,…
-
Rajkot: જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા રાજકોટ જિલ્લામાં વર્ષાઋતુની પૂર્વ તૈયારીઓની સઘન સમીક્ષા હાથ ધરાઈ
તા.૭/૭/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર મંત્રીશ્રીએ વીડિયો કોન્ફરન્સ થકી બચાવ-રાહત કામગીરીની પૂર્વ તૈયારીઓ, ઉપલબ્ધ સંસાધનોની વિગતવાર માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન, સૂચના આપ્યા…
-
Rajkot: રાજકોટ જિલ્લાના ૨૪ ગામોમાં આગામી ૬૦ દિવસ બિનખેતી પરવાનગીની પ્રક્રિયા સ્થગિત કરાઈ
તા.૭/૭/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર ગોંડલ-રાજકોટ (હિરાસર એરપોર્ટ) બાયપાસ જમીન સંપાદન યોજનામાં આવતા ગામોને નિર્ણય લાગુ પડશે Rajkot: ગોંડલ-રાજકોટ (હિરાસર એરપોર્ટ) બાયપાસ…
-
Rajkot: ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોને ગ્રેડ પે ₹4200 સાથે સમકક્ષ પગારધોરણ આપવા મહાસંઘની શિક્ષણમંત્રીને રજૂઆત
તા.૬/૭/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત દ્વારા રાજ્યના શિક્ષણમંત્રી માનનીય ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાને ઉચ્ચ પ્રાથમિક વિભાગ…
-
Rajkot: રાજકોટ જિલ્લામાં આપત્તિ સમયે તાત્કાલિક સંપર્ક માટે હેલ્પલાઇન નંબરો જાહેર
તા.૪/૭/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સજ્જતાથી કાર્ય કરી રહ્યું…
-
Rajkot: વિંછીયાનાં અમરાપુર ખાતે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને ‘રોજગાર ભરતીમેળો અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર’ યોજાયો
તા.૪/૭/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર યુવાનોને ‘દ્રઢ સંકલ્પ, સમર્પણ અને શિસ્ત’ સાથે ધ્યેય હાંસલ કરવા માર્ગદર્શન આપતાં મંત્રીશ્રી – ગ્રામ્ય વિસ્તારના યુવાનોને…
-
Rajkot: પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટની જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
તા.૪/૭/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટ જિલ્લામાં ત્રણ માસમાં ડાયગ્નોસ્ટિક સેન્ટરની તપાસની કામગીરી ૯૯ ટકા પૂર્ણ, શહેરમાં ૨૩ ટકા કામગીરી બાકી Rajkot:…
-
Rajkot: મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે વિંછીયા ખાતે વિજ્ઞાન પ્રવાહની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાનું લોકાર્પણ
તા.૩/૬/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર વિજ્ઞાન પ્રવાહની શાળાના માધ્યમથી આ પંથકના વિદ્યાર્થીઓનું ડોક્ટર, એન્જિનિયર બનવાનું સ્વપ્ન પરિપૂર્ણ થશે ગ્રામીણ ક્ષેત્રની દીકરીઓને શ્રેષ્ઠ…







