RAJKOT
Rajkot: શ્રી જીયાણા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનાં સભ્યોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ લખ્યા
તા.૨૭/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર પશુપાલન વ્યવસાય થકી મહિલાઓ આર્થિક રીતે સશક્ત બની: પશુપાલક વીજુબેન Rajkot: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં સહકારી…
Rajkot: કારકિર્દી માટે જરૂરી ઓરીજીનલ ડોક્યુમેન્ટ્સ પરત અપાવતું પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર
તા.૨૭/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર એકલી રહેતી પરિણિત મહિલાને પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ પરિવાર પાસેથી મેળવી અપાવ્યા Rajkot: મહિલા અને…
Rajkot: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા જસદણ-વિંછિયાને નવરાત્રિ ભેટઃ રૂ.૧૦૯૫ લાખના કામોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયાં
તા.૨૭/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રૂ. ૫૪૦ લાખના ખર્ચે નિર્મિત વીરનગર-નાની લાખાવડ રોડ મંત્રી શ્રી કુંવરજીભાઈએ જાહેરજનતા માટે ખુલ્લો મુક્યો મંત્રીશ્રી દ્વારા…
Rajkot: રાજકોટના ગોંડલ-મોવૈયા-શ્રીનાથગઢ સહિતના રોડની પેચવર્કની કામગીરી કરાઈ
તા.૨૭/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં ભારે વરસાદના લીધે ખરાબ થયેલા રસ્તાનાં મરામતની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવા સૂચના આપી…
Jasdan: કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે જસદણ નગરપાલિકાના નવા ભવનનું લોકાર્પણ કરાયું
તા.૨૭/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રૂ.૨.૯૫ કરોડના ખર્ચે નિર્મિત નવું નગર સેવાસદન જસદણ શહેરનું ઘરેણું બની રહેશે નાગરિકોની સુખાકારી વધે તેના માટે…
Rajkot: રાજકોટ તાલુકા કક્ષાનો “એક પેડ માઁ કે નામ” વૃક્ષારોપણ કાર્યક્રમ શ્રી ખીજડીયા પ્રાથમિક શાળા ખાતે યોજાયો
તા.૨૭/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણનું જતન અને વૃક્ષોનું મહત્ત્વ સમજાવવાના ઉદ્દેશ્ય સાથે “એક પેડ માઁ કે…
Rajkot: રાજકોટ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો: અંદાજે ૭૦૦ ઉમેદવારોએ મેળામાં ભાગ લેવા નોંધણી કરાવી
તા.૨૬/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: સાંસદશ્રી રામભાઈ મોકરિયાની વિશેષ ઉપસ્થિતિમાં તથા ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહની અધ્યક્ષતામાં રોજગાર ભરતી મેળો યોજાયો હતો.…
Gondal: ગોંડલમાં ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અંતર્ગત સફાઈમિત્ર સુરક્ષા શિબિર તથા નગરસ્વચ્છતાની કામગીરીની સમીક્ષા કરતાં અધિક કલેકટર શ્રી ઇલાબેન ચૌહાણ
તા.૨૫/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર તમામ સફાઈ કર્મચારીઓની નિ:શુલ્ક આરોગ્ય ચકાસણી કરાઈ-મેદસ્વિતા મુક્તિ માટે સફાઈ કર્મચારીઓને માર્ગદર્શન અપાયું Rajkot, Gondal: સ્વચ્છતા હી…
Jetpur: જેતપુરમાં ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અંતર્ગત શહેરના મુખ્ય વિસ્તારોમાં સફાઇ કરાઈ
તા.૨૫/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર મેદસ્વિતા ઘટાડવા માટે દૈનિક આહારમાં તેલ, મીઠું, ખાંડ સહિતના ખાદ્ય પદાર્થોના વપરાશને ઘટાડવા અંગે જરૂરી માર્ગદર્શન અપાયું…
Rajkot: ૨૬ સપ્ટેમ્બર વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસઃ રાજકોટ જિલ્લામાં ૧.૫૭ લાખ વૃક્ષોનું વાવેતર
તા.૨૫/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખનઃ સંદીપ કાનાણી ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન હેઠળ રાજ્યમાં ગત વર્ષે ૧૭.૫૦ કરોડ રોપા વિતરણ…










