RAJKOT
Jasdan: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાનુ સ્વાગત કરતા કનેસરાના ગ્રામજનો
તા.૧૯/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જસદણના કનેસરા ખાતે રૂ.૭૦ લાખનાં ખર્ચે નવો રસ્તો બનશે જસદણ-વિંછીયાનાં ગામેગામ વિકાસનાં કામો થઈ રહ્યા છે: મંત્રીશ્રી…
Rajkot: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી રાજકોટ જિલ્લાના અંદાજિત રૂ. ૨૦૦ કરોડથી વધુ રકમના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
તા.૧૯/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ૨૦ સપ્ટેમ્બરના રોજ ભાવનગર જિલ્લાની મુલાકાતે આવનાર છે ત્યારે તેમના હસ્તે રાજકોટ…
Rajkot: બરવાળા-રાજાવડલા રસ્તાનું ખાતમુહૂર્ત કરતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
તા.૧૯/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રૂ.૧.૮૦ કરોડનાં ખર્ચે ૩.૮૦૦ કિલોમીટરનો નવો રસ્તો બનશે નાગરિકોનું જીવન ધોરણ ઊંચુ લાવવું એ જ અમારો વિકાસ…
Jamkandorna: જામકંડોરણા ઘટક કક્ષાનો પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો
તા.૧૯/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લેતી મહિલાઓ Rajkot, Jamkandorna: રાજકોટ જિલ્લા સંકલિત બાળ વિકાસ કચેરી અંતર્ગત જામકંડોરણા…
Jasdan: જસદણ નગરપાલિકા દ્વારા યોગ શિબિર યોજાઈ
તા.૧૯/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: ગુજરાત સરકાર દ્વારા હાલમાં ‘સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫’ અભિયાન ચાલી રહ્યું છે. જે અન્વયે…
Rajkot: ભાયાવદરમાં મ્યુનિસિપલ સ્કૂલમાં યોગ શિબિર યોજાઈ
તા.૧૯/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ભારત સરકારશ્રી દ્વારા ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા–૨૦૨૫’ પખવાડીયું શરૂ કરવામાં આવ્યં છે.…
Rajkot: સોશિયલ મીડિયા કે ડેટિંગ એપમાં પરિચય કેળવવામાં સાવચેતી જરૂરી : સોશિયલ મીડિયાની પોસ્ટ બાબતે સતામણી કરતા યુવકને કાયદાના પાઠ ભણાવતી ૧૮૧ – અભયમ ટીમ
તા.૧૯/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: હાલ સોશિયલ મીડિયા અને ઓનલાઇન શાદી એપ દ્વારા એકબીજાના પરિચયમાં આવતા યુવક અને યુવતીઓએ સાવચેત રહેવું…
Rajkot: ‘મેદસ્વિતા મુક્તિ’ની નેમ સાથે વિંછિયામાં એક માસ સુધી યોગ કેમ્પનું આયોજન
તા.૧૯/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ‘વજન ઘટાડો, નિરોગી રહો’ અભિયાનમાં જોડાવા લોકોને આહવાન Rajkot: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી સમગ્ર રાજ્યમાં ‘મેદસ્વિતામુક્ત…
Vinchhchiya: વિંછીયા તાલુકામાં વિકાસ કામનું ખાતમુહૂર્ત કરતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
તા.૧૯/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રૂ.૨.૫૦ કરોડનાં ખર્ચે લાલાવદર-ખડકાણા- બિલેશ્વર રોડને રીસર્ફેસ કરાશે આ વિસ્તારનો સર્વાંગી વિકાસ કરવા સરકાર કટિબદ્ધ: મંત્રીશ્રી કુંવરજીભાઈ…
Rajkot: કૃષિ યાંત્રિકીકરણ પ્રોત્સાહન આપવા ટ્રેક્ટર સહિતની મશીનરીની ખરીદી માટે રાજ્યના ૧,૯૨,૭૦૦થી વધુ ખેડૂતોને પૂર્વ મંજૂરી હુકમ અપાયા
તા.૧૯/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ચાલુ વર્ષથી ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર રૂ. ૧,૦૦,૦૦૦ સુધીની સહાય મળવાપાત્ર રહેશે બજેટમાં ટ્રેક્ટર ખરીદી માટે ગત…







