RAJKOT
Jasdan: કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈએ જસદણ તાલુકામાં વિકાસ કામનું ખાતમુહૂર્ત કર્યું
તા.૧૯/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રૂ.૨ કરોડનાં ખર્ચે ઘેલા સોમનાથ-નવાગામ રોડ પહોળો અને મજબૂત બનાવાશે જસદણ-વિંછીયા વિસ્તારને વિકસિત, સમૃદ્ધ, હરિયાળો અને આત્મનિર્ભર…
Rajkot: મેયર શ્રી નયનાબેન પેઢડીયા અને કેબિનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા દ્વારા પુનિતનગર ખાતે કુલ રૂ. ૬.૯૨ કરોડના ખર્ચે નિર્માણ પામનારી વોર્ડ ઓફિસ તથા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત
તા.૧૯/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ગુજરાત સરકાર ‘માનવી ત્યાં સુવિધા’ની નેમ સાથે સતત જનસુખાકારી અર્થે પ્રયાસશીલ છે : મેયરશ્રી વિધાનસભા મતવિસ્તાર નં.…
મને BJPના જ નેતાઓ બદનામ કરી રહ્યા છે. સમય આવશે ત્યારે હું ખુલીને બધી વાત કરીશ.’ : BJP મહિલા નેતા
રાજકોટમાં ભાજપમાં વિવાદ શરૂ થયો છે. ત્યારે પુનિતનગર વિસ્તારમાં મહાનગર પાલિકાના વોર્ડ ઓફિસ અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યક્રમમાં શાસક…
Rajkot: જામજોધપુર શહેરમાં ‘સ્વચ્છોત્સવ’ની ઉજવણીનો આરંભ
તા.૧૮/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર શાકભાજી-ફળ બજારમાં ૭૬૦ ગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત Rajkot: ગુજરાત સરકાર દ્વારા ‘નિર્મળ ગુજરાત ૨.૦’ અને આગામી…
Jasdan: મારું જસદણ, સ્વચ્છ જસદણ સૂત્ર સાથે સ્વચ્છતા રેલી યોજાઇ
તા.૧૮/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ અભિયાનનાં ભાગરૂપે જસદણ નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા રેલી યોજાઈ હતી. નગરપાલિકા…
Rajkot: રાજકોટ જિલ્લા આરોગ્ય શાખા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં ૧૯૦૮ બોટલ રક્ત એકત્ર થયું
તા.૧૮/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના જન્મદિવસ નિમિત્તે ‘સ્વસ્થ…
Rajkot: પોલીસ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ
તા.૧૮/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર નશીલા પદાર્થના વેચાણકર્તાની માહિતી પોલીસ વિભાગને આપવા જાહેર જનતાને અપીલ કરતા પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા Rajkot:…
Rajkot: કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માનો રાજ્યના ખેડૂતજોગ મહત્વપૂર્ણ સંદેશ
તા.૧૭/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર મગફળી પાકની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણીમાં દર્શાવેલા સર્વે નંબરનું સેટેલાઈટ ઈમેજ આધારિત વેરીફીકેશન અને ડિજિટલ ક્રોપ…
Rajkot: ભાયાવદર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
તા.૧૭/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ શહેર અને જિલ્લામાં “સ્વચ્છોત્સવ” અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરાઇ રહ્યું છે. “સ્વચ્છતા હી સેવા” –…
Lodhika: લોધિકામાં નગર પીપળીયા સેજાનો “પોષણ ઉત્સવ ૨૦૨૫” યોજાયો
તા.૧૭/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Lodhika: રાજકોટ જિલ્લામાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે લોધિકામાં નગર પીપળીયા…










