RAJKOT
Rajkot: “ગણેશોત્સવની અનોખી ઉજવણી” ભારતીય સૈન્યને બિરદાવવા ‘ઓપરેશન સિંદૂર’ની થીમ સાથે સૈનિકના રૂપમાં બિરાજમાન ગણપતિ દાદા
તા.૩/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર શ્રી ગજાનંદ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દેશભક્તિ, સ્વચ્છતા અને નશામુક્તિના સામાજિક સંદેશ સાથે કરાયેલું પ્રેરણાદાયી આયોજન સૈન્યના…
Rajkot: “રાજકોટ તાલુકાની ખીજડીયા પ્રાથમિક શાળાને સક્ષમશાળા એવોર્ડમાં તાલુકા કક્ષાએ પ્રથમ અને જિલ્લા કક્ષાએ તૃતીય સ્થાન મેળવવા બદલ સન્માનિત કરવામાં આવેલ”
તા.૩/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: યુનિસેફ ,રાજકોટ જિલ્લા શિક્ષણ સમિતિ અને સમગ્ર શિક્ષા રાજકોટના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાની…
Rajkot: આર.ટી.ઓ. દ્વારા મોટર વાહનોની નવી જી.જે.૦૩. બી.ઝેડ, જી.જે.૦૩.સી.યુ. સિરીઝનું ઈ-ઓક્શન કરાશે
તા.૨/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ગોલ્ડન-સિલ્વર નંબર મેળવવા ઈચ્છુક વાહનધારકોએ અરજીઓ કરવા સૂચના પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી-રાજકોટ દ્વારા મોટર વાહનો માટેની જી.જે. ૦૩…
Rajkot: વિવિધ રોપાઓ, વડલાની વડવાઈ, વેલ સહિતની પ્રકૃતિની અનુભૂતિ કરાવતું સિધ્ધિ વિનાયક ગણપતિનું પંડાલ
તા.૨/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર “એક પેડ મા કે નામ” અભિયાનનો સંદેશો હજારો દર્શનાર્થીઓ સુધી પહોંચાડવા પર્યાવરણ લક્ષી પંડાલનું નિર્માણ કરાયું –…
Rajkot: વિચરતી-વિમુક્ત જાતિના મુક્તિ દિવસની ઉજવણીના ભાગરૂપે “સમાજ શિક્ષણ શિબિર”નું આયોજન કરાયું
તા.૨/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિની કચેરી દ્વારા તા.૩૧ ઓગસ્ટના…
Rajkot: ટેકાના ભાવે જણસી વેચવા માગતા ખેડૂતો ૧૫મી સપ્ટેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે
તા.૨/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને ઉપજોના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે રાજ્ય સરકારે વર્ષ…
Rajkot: શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતે અવેરનેસ પોગ્રામ યોજાશે
તા.૨/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના શાપર (વેરાવળ) ગામ ખાતે આવેલા શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા એપ્લોઇઝ પ્રોવિડન્ટ…
Rajkot: રાજકોટ જિલ્લામાં સાર્વજનિક-જાહેર સ્થળોના લખાણોમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવા સૂચના
તા.૨/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગુજરાત રાજ્યના સર્વ સરકારી અને ખાનગી માલિકીના સાર્વજનિક અને જાહેર સ્થળોએ લખેલા લખાણોમાં ગુજરાતી ભાષાનો ફરજિયાત…
Rajkot: રાજકોટ જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૫ના રોજ યોજાશે
તા.૨/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર તાલુકા કક્ષાનો કાર્યક્રમ તા. ૨૪મીએ મામલતદાર કચેરીએ યોજાશે Rajkot: રાજકોટ જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ (સ્વાગત) કાર્યક્રમ તારીખ…
Rajkot: રાજકોટની વસુંધરા સોસાયટીના ગણેશ પંડાલમાં પર્યાવરણના જતન સાથે જોવા મળે છે ગામઠી સંસ્કૃતિની ઝલક
તા.૨/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જુદી-જુદી થીમ સાથે ૧૭ વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશ પંડાલનું થાય છે આયોજન Rajkot: રાજકોટના એરર્પોટ રોડ સ્થિત…






