SURENDRANAGAR
-
વઢવાણમાં મનપાની બેદરકારીના કારણે પીવાના પાણીની પાઇપલાઇનમાં પિત્તળનો ઘડો ફસાયો
તા.20/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર લાઈન રીપેરીંગ માટે ખોદકામ શરૂ કરવામાં આવ્યું બે દિવસ સુધી પાણી વિતરણ વ્યસ્થા ખોરવાઈ ગઈ, સુરેન્દ્રનગર…
-
મુળી તાલુકાના દિગસર ગામે ખેડૂતો સાથે સંમેલન યોજી અગામી રણનીતિ અંગેની વિચારણા શરૂ કરવામાં આવી.
તા.20/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર હાલ રાજુ કરપડા દ્વારા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે પરંતુ ત્યારબાદ હવે રાજુ…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં 12 ગામોમાં 130 કનેક્શનમા વીજ ચોરી ઝડપી રૂ.65.20 લાખનો દંડ ફટકારવામાં આવ્યો.
તા.20/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 25 ફેબ્રુઆરી સુધીમાં બાકી બિલ ભરવામાં ન આવે તો વીજ જોડાણ કાપી નાખવાની સુચના, સુરેન્દ્રનગર જિલ્લામાં…
-
પાટડીમાં CNG પંપના કર્મીને માર મારી લૂંટ ચલાવનાર સેડલાના બે શખ્સોને દબોચી લીધા
તા.20/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના બજાણા રોડ પર આવેલ સીએનજી પંપમાં કારમાં આવેલા 2 શખ્સોએ તા. 22-1…
-
દસાડાના ખેરવા ગામનાં ઉપ-સરપંચને હોદ્દા પરથી સસ્પેન્ડ કરાયા, સરકારી જમીન પર દબાણ અને ગુનાહિત પ્રવૃત્તિઓ બદલ DDOની કાર્યવાહી
તા.20/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં સરપંચો ઉપ સરપંચો દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં આવેલી જમીનો ઉપર દબાણ કરતા હોય તેની ફરિયાદો…
-
સરકારી પડતર જમીન પર ખાનગી કંપનીનો ખુલ્લો કબજો, મામલતદાર કચેરીનો “પ્રક્રિયાગત” બહાનો – લોકફરિયાદ વ્યવસ્થાનો મજાક!
તા.16/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર અરજદારે ફરી પ્રશ્ન મુક્યો, તંત્ર બચાવ કરશે કે કાર્યવાહી? સરકારી જમીન દબાણ મામલે હવે તંત્રની કસોટી,…
-
સુરેન્દ્રનગર નેત્રમ ટીમે CCTV ની મદદથી મહીલાનો ખોવાયેલ ગયેલ મોબાઇલ શોધી કાઢી પરત કર્યો
તા.16/02/2026 બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ‘તેરા…
-
વઢવાણમાં હજુ ઉનાળો શરૂ નથી થયોને પાણીનો કકળાટ શરૂ થયો
તા.16/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર વઢવાણમાં 6 દિવસે પણ મનપા દ્વારા પાણી વિતરણ કરવામાં ન આવતા રોષ ફેલાયો સુરેન્દ્રનગરમાં પાણી સમસ્યા…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં ડબલ ઋતુના કારણે શરદી ઉધરસ અને ફિવરના કેસોમાં વધારો થતાં હોસ્પિટલોમા દર્દીની લાગી લાંબી કતારો
તા.16/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓ હાલની ડબલ ઋતુનો અહેસાસ કરી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ડબલ ઋતુના અહેસાસના…
-
મુળી નજીક ફાર્મ હાઉસમાં રાજુ કરપડાના આપમાંથી રાજીનામાં બાદ સ્થાનિક કાર્યકરની બેઠકો શરૂ.
તા.16/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ખેડૂત નેતા રાજુ કરપડા દ્વારા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે ત્યારથી રાજકારણ ગરમાઈ…









